Satya Tv News

Tag: GUJRAT

યુપીમાં બે બાળકો સાથે અમાનવીય વર્તન, પેશાબ પીવડાવીને પ્રાઈવેટ પાર્ટ પર મરચું લગાવ્યું

યુપીમાં બે બાળકો સાથે અમાનવીય વર્તન થયું હોવાનું સામે આવ્યું છે. પેશાબ પીવડાવીને પ્રાઈવેટ પાર્ટ પર મરચું લગાવ્યું છે. પોલીસે આ અંગે તપાસ હાથ કરી હતી. જેમાં હાલ છ લોકોની…

સકારાત્મકતા સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સમાં 170 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 19550ને પાર

સપ્તાહના પ્રથમ દિવસે સકારાત્મક સાથે શેરબજારની શરૂઆત થઈ છે. BSE સેન્સેક્સ લગભગ 150 પોઈન્ટની મજબૂતાઈ સાથે 65,850ને પાર કરી ગયો છે. નિફ્ટી પણ 40 પોઈન્ટ ચઢીને 19,550ને પાર કરી ગયો…

સુરતમાં એક પરિવાર નિંદરમાં હતો ત્યારે અચાનક મકાન ધરાશાયી થયું,એક બાળકીનું મોત,ત્રણની હાલત ગંભીર

સુરત: કામરેજના પરબ ગામે ગોજારી ઘટના સામે આવી છે. અહીં વહેલી સવારે 4 વાગે કાચું મકાન ધરસાયી થયું હતું. આ ઘરમાં પતિ,પત્ની, દીકરો અને દીકરી સુતા હતા. મકાન ધરાશાયી થતા…

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, વધુ એક યુવાનનું સારવાર દરમિયાન મોત

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો હતો. શહેરના પાંડેસરામાં તાવથી એક યુવકનું મોત થયું હતું. આ સાથે અત્યાર સુધીમાં…

દ્વારકા :ખંભાળિયામાં ફરી ઝડપાયો શંકાસ્પદ સિરપનો જથ્થો, 15 હજારથી વધુ બોટલો કરાઇ જપ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લો નશીલા સિરપનું હબ બન્યો હતો. મળતી જાણકારી અનુસાર, દ્વારકાના ખંભાળિયામાં ફરી એકવાર શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાયો હતો. ખંભાળીયા બાદ ભાણવડીમાંથી શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાયો હતો. ભાણવડી ગામના…

રાહુલ ગાંધીનું 137 દિવસ બાદ સંસદ ભવનમાં નારેબાજી સાથે વિપક્ષી નેતાઓએ કર્યું સ્વાગત

સંસદ સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ રાહુલ ગાંધી સોમવારે સંસદ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી 137 દિવસ પછી સંસદ પહોંચ્યા અને INDIA ગઠબંધનના સાંસદોએ તેમનું સ્વાગત કર્યું. આ પહેલા રાહુલ ગાંધીએ પણ…

દિલ્હી AIIMSના એન્ડોસ્કોપી વોર્ડમાં લાગી ભીષણ આગ, એકસાથે 8 ફાયર ફાઇટરો ઘટનાસ્થળે હાજર, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કારણ, તમામ દર્દીઓને બહાર કઢાયા

અંકલેશ્વરની પાનોલી GIDCની ફાર્મા કંપનીની ફેક્ટરી લાગી આગ,10 ફાયર ફાયટર પહોંચ્યા

અંકલેશ્વરની પનોલી GIDCમાં આવેલી રીતુ ફાર્મા કંપનીમાં મોડીરાત્રે ધડાકા સાથે ભીષણ આગ લાગતાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ અંકલેશ્વરના ફાયર ફાઇટરોને કરવામાં આવતાં ફાયર ટેન્ડરો લાશ્કરો સાથે દોડી…

મોરોક્કોના અઝીલાલમાં ભયાનક માર્ગ અકસ્માત, 24 લોકોના મોત, અનેક ઘાયલ

મોરક્કોના અઝીલાલ પ્રાંતમાં રવિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 24 લોકોના મોત થયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેમનેટ શહેરમાં મુસાફરોને બજારમાં…

ભાજપમાંથી વધુ એક મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ભાજપમાંથી આપ્યુ રાજીનામું,

ભાજપમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને રાજીનામું આપવું પડ્યું છે. પ્રદીપસિંહે 7 દિવસ પહેલાં રાજીનામું આપ્યાનું BJPના…

error: