Satya Tv News

Tag: Ishwarsinh Patel

અંકલેશ્વર : નગરપાલિકા હસ્તકના બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે ખાતમુહુર્ત

અંકલેશ્વર નગર પાલિકાના બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ખાતમુહુર્ત૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે રીકાર્પેટીંગના કામનું ખાતમુહુર્તધારાસભ્યના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું અંકલેશ્વર નગર પાલિકા હસ્તકના બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે…

અંકલેશ્વર ગડખોલ બ્રિજ નીચેના દબાણો કરાશે દૂર

શહેરના બ્યુટિફિકેશન અંગે ઉદ્યોગકારો અને તંત્ર વચ્ચે ચર્ચા વિચારણા અંકલેશ્વરના ગડખોલ બ્રિજ, વાલિયા ચોકડી બ્રિજ તથા અન્ય વિસ્તારોનું લોક ભાગીદારીથી બ્યુટીફીકેશન કરવામાં આવશે. પ્રોજેકટના પ્રથમ ચરણમાં જુના નેશનલ હાઇવે પર…

હાંસોટના પંડવાઈ સુગર ખાતે બોર્ડ ઓફ ડાયરેક્ટરની ઉપસ્થિતમાં 2021 -22ના શેરડીના ભાવોની બેઠક યોજાઇ

હાંસોટ તાલુકાની પંડવાઈ સુગર ખાતે ચાલુ વર્ષના શેરડીના ભાવોની એક બેઠક બોર્ડ ઓફ ડાયરેક્ટરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેની માહિતી ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ દ્વારા ટ્વિટરના માધ્યમથી આપી હતી. આજરોજ શ્રી…

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજમા વિદ્યાર્થીઓ માટે યોજાયો કાર્યક્રમ

અંકલેશ્વર વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ઓવરર્સીઝ એમલામેન્ટ અને કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર તથા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ અને રોજગારીની તકનો…

error: