Satya Tv News

Tag: MANSUKH VASAVA

ઇએસઆઇસી હોસ્પીટલ અંકલેશ્વરની ભરતી પ્રક્રિયમાં ગેરરીતિ સંદર્ભે મારી પ્રતિક્રિયા : મનસુખ વસાવા;

અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં ભરતી કરવાના નામે કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો સીધો આક્ષેપ સાંસદમનસુખ વસાવા એ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ભરતી કાંડના મુદ્દે લેવાતા નાણાંના મુદ્દે…

નર્મદા નદીમાં બેફામ રેતીખનનના કારણે નિર્દોષ લોકો ડૂબી જવાથી જીવ ગયા બાદ તંત્ર આખરે જાગ્યું;

ઝઘડિયા ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતી નર્મદા નદીમાં બેફામ રેતીખનનના કારણે નિર્દોષ લોકોના જીવ જઇ રહયાં છે. વર્ષોથી બેફામ રેતી ખનન થઇ રહયું હોવા છતાં શુકલતીર્થમાં એક સાથે 3 લોકોના…

મનસુખ વસાવા: નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનનના કારસમાં ભરૂચ-નર્મદા અને વડોદરા કલેક્ટર સાથે રેત માફિયાનો “વહીવટ’;

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના સોશિયલ મીડિયાના ઓફિસીયલ પેજ પર મુકેલી પોસ્ટમાં ગંભીર આક્ષેપો કર્યાં છે.તેમણે પોસ્ટમાં લખ્યુ છે કે, શુક્લતીર્થ ગામે ચાર લોકોના ડુબી જવાની ઘટનાને પગલે જિલ્લા સંકલનની…

ચૈતર વસાવાએ કહ્યું ધૂમાડો હોયતો કાઢી નાંખજો, જંગલખાતાને કે કોઇને ઊભા નહીં રહેવા દઇએ;

ડેડિયાપાડાના માલસામોટ ખાતે આયોજિત ‘એક પેડ મા કે નામ’ના ખાતમૂહર્ત કાર્યક્રમમાં ચૈતર વસાવાએ મનસુખ વસાવાની હાજરીમાંજ જંગલખાતાનો ઉધડો લઇ લીધો. ચૈતર વસાવાએ કહ્યું કે અમે કંઇ અહીંયા ફોટા પડાવવા નથી…

સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલનું મોટું નિવેદન, સીટ AAPને આપવામાં આવશે તો હું ગઠબંધનને સમર્થન નહીં આપું;

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહ્યું કે, કોંગ્રેસ લોકશાહી પક્ષ છે. INDIA ગઠબંધન આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોંગ્રેસને ઉમેદવારી મળશે તો કોંગ્રેસ…

AAP દ્વારા ચૈતર વસાવા ભરૂચથી લોકસભાના ઉમેદવાર જાહેર થતા સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા, જાણો શું છે રણનીતિ;

ભરૂચ લોકસભા સીટ પરથી આપનાં ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ચૈતર વસાવાને ભરૂચ લોકસભાનાં ઉમેદવાર જાહેર કરતા મનસુખ વસાવાએ તેઓની પ્રતિક્રિયા આપતા…

સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા, સોલીયા ગામમાં દર મહિને 35 લાખ રૂપિયા પોલીસ હપ્તો લે છે;

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદ મનસુખ વસાવાએ નાંદોદના ચિત્રોલ-મયાસી ગામે ધમધોખાર વિદેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો કર્યા છે. આપને જણાવી દઈએ કે…

મનસુખ વસાવાએ ફરી ભાજપના જ ધારાસભ્યો સામે કાઢ્યો બળાપો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાંથી એક પછી એક જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઊંઝા બાદ હવે ભરૂચ-નર્મદામાં ભાજપની જૂથબંધી ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચી છે. ભાજપની…

Gujarat Election 2022 : ભાજપા MP – MLA ના પરિવારજનોને ટિકિટ નહીં આપે, સાંસદ મનસુખ વસાવાએ પોતાની અને પુત્રીની ટિકિટ કપાતા ટ્વીટ કર્યું

ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એકપણ MP – MLA ના પરિવારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ નાંદોદ બેઠક ઉપરથી ઉમેદવારી દાવો કરનાર સાંસદ મનસુખ વસાવાના પુત્રી…

૩૬ મા નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અર્થે નર્મદા જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

૧૧ મા ખેલ મહાકુંભમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શનકરનાર શાળાઓને ઈનામી ચેકનું વિતરણ કરાયું ૩૬ મા નેશનલ ગેમ્સની ગુજરાત યજમાની કરી રહ્યું છે ત્યારે આ ઉજવણીના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓમાં રમત…

error: