Satya Tv News

Tag: NEW UPDATE

બિલ્કિસ બાનો કેસમાં સજા પરના નિર્ણય મુદ્દે ફેર વિચારણ અરજી દાખલ કરાઈ, જાણો કારણ;

8 જાન્યુઆરીએ બિલકિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટે હત્યા અને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને તેમની મુક્તિના 17 મહિના પછી જેલમાં પાછા મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ…

Paytm ફાઉંડર વિજય શેખર શર્માનું નિવેદન, કહ્યું 29 ફેબ્રુઆરી બાદ પણ એપ પહેલાની જેમ જ કામ કરશે ચિંતા ના કરશો;

ભારતીય રિઝર્વ બેંકે 2 દિવસ પહેલાં આદેશ આપ્યાં હતાં કે પેટીએમ પેમેંટ્સ બેંક લિમિટેડ કે PPBL, એપ બેંકિંગ વિંગ, 1 માર્ચથી ક્રેડિટ સેવાઓ અને ફંડ ટ્રાંસફરની સુવિધાઓ નહીં આપી શકે…

વડોદરામાં હરણી લેકમાં બોટ પલટી જવાનો કેસ, હરણી લેક મુદ્દે 13 વર્ષની સુફિયા સૌકત શેખનું નિવેદન;

વડોદરામાં હરણી લેકમાં બોટ દુર્ઘટના મામલે 13 વર્ષની સુફિયા સૌકત શેખનુ નિવેદન સામે આવ્યું છે. પહેલા અમને વોટર પાર્કમાં લઈ ગયા. ત્યાર પછી બોટિંગ કરવા લઈ ગયા હતા. બે રાઉન્ડ…

4 વર્ષના પુત્રના મર્ડરમાં મોટો ખુલાસો, સૂચના સેઠ પુત્રને મારીને લાશ બેંગ્લુરુના ઘરમાં રાખવા માગતી હતી;

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૂચના પુત્રની હત્યા કર્યા બાદ 22 કલાક સુધી રૂમમાં લાશ સાથે જ રહી ગઈ હતી પછી સુટકેસમાં પેક કરીને બેંગ્લુરુ રવાના થઈ ગઈ હતી. તે લાશને…

સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં મોટા સમાચાર, NIAના ​​રાજસ્થાન અને હરિયાણામાં 31 સ્થળો પર દરોડા;

સુખદેવ ગોગામેડી હત્યામાં ગેંગસ્ટરની સંડોવણી હોવાને કારણે કેસ NIAને સોંપવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરે ગોગામેડીને જયપુરમાં તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી ગેંગસ્ટર…

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ, તથ્યની કારની અડફેટે આવેલો જય ચૌહાણ 70 દિવસ બાદ પણ પથારીવશ;

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 20 વર્ષીય જય ચૌહાણ અકસ્માતનાં 70 દિવસ બાદ પણ ગુમસુમ છે. અકસ્માતનાં 70 દિવસ બાદ પણ જય ચૌહાણ હજુ પથારીવશ…

સિક્કિમમાં પૂરનો ખતરો હજુ ટળ્યો નથી,ફરી એલર્ટ જારી કરવામાં આવ્યું, અત્યાર સુધી 26ના મોત તો 143 લોકો હજુ લાપતા;

સિક્કિમમાં આવેલા પ્રલયમાં ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે એવામાં હવે વહીવટીતંત્રએ માંગન જિલ્લાના લાચેન નજીક શાકો ચો તળાવના કિનારેથી રહેવાસીઓને હટાવવાનુ કામ શરૂ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે…

વન નેશન, વન ઈલેક્શન પર કમિટીના સભ્ય હરીશ સાલ્વેનું મહત્વનું નિવેદન;

હરીશ સાલ્વેએ કહ્યું, વન નેશન, વન ઈલેક્શનનું ‘કામ હજુ પ્રારંભિક તબક્કામાં છે. આ વિશે ઘણું વિચારવાની જરૂર છે. રાષ્ટ્ર માટે જે શ્રેષ્ઠ હશે તે જ કરવામાં આવશે. સમિતિના અધ્યક્ષ તરફથી…

ડાકોરમાં VIP દર્શનને લઈ મહત્વનો નિર્ણય,જાણો કોને નિઃશુલ્ક દર્શનની આપી છૂટ;

ડાકોરમાં VIP દર્શનને લઈને ઉઠેલા વિવાદના વંટોળ બાદ હવે આખરે ટ્રસ્ટે પારોઠના પગલાં ભર્યા છે. મંદિર ટ્રસ્ટે ડાકોરના ઠાકોરના દર્શનને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત તમામ સિનિયર સિટિઝન,…

error: