Satya Tv News

Tag: PMO

ભરૂચ : જિલ્લા ભાજપ ની કારોબારી બેઠક નું કરવામાં આવ્યું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપ ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત માં વિધાનસભાની ચૂંટણી આવનાર સમય માં યોજાનાર હોય દરેક પક્ષઓ પોતાની…

ભરૂચમાં જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું કાયદામંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

ભરૂચમાં ચેરિટી તંત્રના જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ગુરૂવારે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. નોંધનીય છે કે ચેરિટી તંત્રના જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરી રાજ્ય સરકારના કાયદા વિભાગ હસ્તક…

ટામેટાના ભાવમાં પેટ્રોલ જેવો ભડકો

અંકલેશ્વર અને ભરૂચના એપીએમસી માર્કેટમાં ટામેટાના 20 કિલોના 1200 રૂપિયાનો ભાવ ભરૂચ-અંક્લેશ્વરમાં ટામેટાના ભાવ 100 રૂપિયે કિલો સુધી પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. દક્ષિણભારતમાં અતિવૃષ્ટીના કારણે ટામેટાની અછત સર્જાઇ…

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજમા વિદ્યાર્થીઓ માટે યોજાયો કાર્યક્રમ

અંકલેશ્વર વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ઓવરર્સીઝ એમલામેન્ટ અને કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર તથા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ અને રોજગારીની તકનો…

શિનોર: દુકાન સંચાલકનું રાજીનાને 5 વર્ષનો વીતી ગયા હોવા પણ નથી આવતું સ્વીકારા :તંત્ર સામે ઉઠ્યા સવાલો

વડોદરા જિલ્લાના શિનોર ગામે પગે ચાલવાની હિંમત સુધ્ધા નહિ ધરાવતાં અને મોટા ફોફળિયા ખાતે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ધરાવતાં સંચાલક નું રાજીનામું 5 વર્ષનો સમય વીતવા છતાં નહિ સ્વીકારાતા,શિનોર…

સુરતમાં પોલીસના ગૌરવ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- ટ્રાફિક નિયમ તોડનારા ! નથી આરોપી, માનવતાપૂર્વક કરો વ્યવહાર

સુરત શહેર પોલીસ દ્વારા પોલીસના ઝાંબાજ કર્મયોગીઓએ કરેલી કાલિલેદાદ કામગીરીને બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી. આર.પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને પોલીસ શૌર્ય…

પંજાબ : પઠાણકોટ આર્મી કેમ્પના ગેટ નજીક ગ્રેનેડ બ્લાસ્ટ થતાં અફરાતફરી, CCTVમાં કેદ થયા શંકાસ્પદ ઇસમો.

પંજાબના પઠાણકોટમાં આવેલ આર્મી કેમ્પના ગેટ નજીક ગ્રેનેડ બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી…

ભરૂચમાં અશાંતધારાની આગ ભડકી!હાથિખાનામાં હિન્દુઓને મકાન વેચવા વિદેશથી મળી રૂ.1 કરોડની ઓફર

આમોદના કાંકરિયા ગામે જ્યાં ધર્માંતરણનો વિવાદ વકરી રહ્યો છે ત્યાં ભરૂચના હાથીખાનામાં ફરી અશાંતધારાની આગ ભડકી છે, જેને વિસ્તારના ધર્માંતરણનું ષડયંત્ર સ્થાનિકો ગણાવી રહ્યાં છે સ્થાનિકોને વિદેશથી 1 કરોડમાં ઘર…

રાજપીપલા : સંવેદનશીલ અને માનવતાવાદી અધિકારી કલેકટરે ગરીબો માટે પ્રગટાવ્યો અનોખો દીપ

રાજપીપલામાં એક પણ ભિક્ષુકને ભીખ માંગવાનો વારો ન આવે તે માટે કલેકટર ડી એ શાહે નિરાધારને નવજીવન બક્ષ્યું હતું ગરીબો પ્રત્યે પ્રેમ,અનુકંપા કરુણા, અને સંવેદના ધરાવતા સેવાભાવી, લાગણી સભર અને…

શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત: રાજ્યમાં આવતીકાલથી ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે

ગુજરાત સરકારે આજે મહત્વ નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. ગુજરાત સરકારે આજે મહત્વ નિર્ણય લીધો છે.…

error: