Satya Tv News

Tag: PMO

ગુજરાતના ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ, જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદગી

સુશાસન થકી જન જન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદગી પામ્યા છે. ગુજરાતના ભરૂચ જિલ્લા માટે…

ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાની સુશાસનની દિશામાં નવી પહેલ, રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે “કિશોરી ઉત્કર્ષ પહેલ”નો શુભારંભ કરતું જિલ્લા વહીવટી તંત્ર

રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે કલેક્ટર કચેરીએ ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રી તુષાર સુમેરાના સ્વપ્ન સમાન મહત્વાકાંક્ષી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઝઘડિયાથી પ્રારંભ થયેલા “કિશોરી ઉત્કર્ષ પહેલ”માં ૧૨૩ ગામમાંથી ફેઝ વનમાં…

અંકલેશ્વર: પોલીસે વધુ એક વ્યાજખોરની કરી ધરપકડ, વીમા એજન્ટ વ્યાજખોર કરાયો જેલભેગો

અંકલેશ્વર પોલીસે વધુ એક વ્યાજખોરની કરી ધરપકડ વીમા એજન્ટ પોલિસી સાથે વ્યાજે ફેરવતો હતો રૂપિયા વિના લાયસન્સે 10% વ્યાજ લેતા થઇ પોલીસ ફરિયાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી…

3 રાજ્યોમાં ફૂંકાયું ચૂંટણીનું બ્યૂગલ, ત્રિપુરામાં 16, મેઘાલય-નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન, પંચનું એલાન

કેન્દ્રીય ચૂંટણી પંચે પૂર્વોત્તરના ત્રણ રાજ્ય ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોનું આજે એલાન કરી દીધું છે. પૂર્વોત્તરના 3 રાજ્યોમાં ફૂંકાયું ચૂંટણીનું બ્યૂગલત્રિપુરામાં 16 ફેબ્રુઆરી 2023ના રોજ મતદાનમેઘાલય અને…

લો બોલો નોટોનાં બંડલ લઈ MLA પહોંચ્યા વિધાનસભા:AAP ધારાસભ્યએ કહ્યું-‘હોસ્પિટલમાં નોકરી આપવા માફિયા પૈસા લે છે, મને ચૂપ કરાવવા આ લાંચ આપી’

તેમણે કહ્યું, “સરકારના નિયમો અનુસાર, 80 ટકા ભરતી જૂના કર્મચારીઓની હોવી જોઈએ, પરંતુ આવું થતું નથી. કોન્ટ્રેક્ટરો કામ મેળવનારા કર્મચારીઓના પગારમાંથી તેમનો હિસ્સો લે છે. માફિયાઓ અને કોન્ટ્રેક્ટરો સેટિંગ દ્વારા…

દિલ્હીની યુવતી સાથે નિર્ભયા જેવો કાંડ,જમીનના વિવાદને લઇને યુવતીનું અપહરણ કર્યું

ગાઝિયાબાદના નંદગ્રામ વિસ્તારમાં આ ઘટના ઘટી હતી, પાંચ આરોપીઓએ બે દિવસ સુધી આ પીડિતા પર રેપ ગુજાર્યો હતો. બાદમાં આરોપીઓએ પીડિતાના ગુપ્ત ભાગે સળિયો પણ નાખ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે…

ગુજરાત સરકારનો સિટી બસ સેવાને લઈને મોટો નિર્ણય

ગાંધીનગર શહેરી પરિવહન વ્યવસ્થા સુદ્રઢ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય સામે આવ્યો છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ નગરપાલિકાને બસ સેવા…

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો, 15 નેતાઓએ જાહેર કરી દીધી નિવૃત્તિ, 40 રાજીનામા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભડકો થયો છે. ઊંઝા કોંગ્રેસમાં ભૂંકપ આવ્યો છે. ઊંઝા શહેરના 40 કાર્યકરો દ્વારા રાજીનામું અપાયું છે, તો 15 અગ્રણીઓ દ્વારા પાર્ટીમાંથી નિવૃત્તિ જાહેર…

ઉત્તરાખંડમાં ગેંગસ્ટરની ધરપકડ કરવા પહોંચેલી UP પોલીસ પર હુમલો

ઉત્તરાખંડના કાશીપુરમાં 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવેલા બદમાશની ધરપકડ કરવા ગયેલી યુપી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો. આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં એક મહિલાનું…

અંકલેશ્વર : વડાપ્રધાનના કાર્યક્રમમાં એસટી બસો ફાળવવામાં આવતા મુસાફરો હેરાન પરેશાન બન્યા

અંકલેશ્વરમાં ST બસના અભાવે મુસાફરો હેરાન પરેશાનવિદ્યાર્થીઓએ કલાકો સુધી બસની રાહ જોઇને બેસવાનો વારોવડાપ્રધાનના કાર્યક્રમમાં ૩૪ એસટી બસો ફાળવવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં એસટી બસો ફાળવવામાં આવતા અંકલેશ્વર એસટી…

error: