Satya Tv News

Tag: RAJPIPLA

૩૬ મા નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અર્થે નર્મદા જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

૧૧ મા ખેલ મહાકુંભમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શનકરનાર શાળાઓને ઈનામી ચેકનું વિતરણ કરાયું ૩૬ મા નેશનલ ગેમ્સની ગુજરાત યજમાની કરી રહ્યું છે ત્યારે આ ઉજવણીના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓમાં રમત…

નાંદોદ તાલુકામાં સૌથી વધુ ચાર ઇંચ ૯૪ મિ.મિ.વરસાદ ખાબક્યો

ગરૂડેશ્વર અનેસાગબારા તાલુકામાં અઢી ઇંચ વરસાદ રાજપીપળામાં જળ બમ્બાકારની સ્થિતિ નર્મદા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદથી જળ બમ્બાકારની સ્થિતિ સર્જાઈ છે.જેમાં 24 કલાકમાં નાંદોદ તાલુકામાં સૌથી વધુ ચાર ઇંચ ૯મિ.મિ.વરસાદ…

રાજપીપળા : સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો

રાજપીપળામાં મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના કર્યા વધામણાપ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહનર્મદા બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી ગુજરાતની જિવાદોરી રાજપીપળામાં આવેલ નર્મદા યોજનાના સરદાર…

યુનિટી હોલીડે રિસોર્ટમાં થયેલ ઘરફોડ ચોરીનો આરોપી ૨,૨૫,૦૦૦/-નામુદ્દામાલ સાથે ઝડપાયો

એલ.સી.બી. નર્મદા પોલીસે અનડીટેક્ટ ઘરફોડ ચોરી ડીટેક્ટ કરી પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન અને સૂચના અનુસાર નર્મદા જીલ્લામાં બનતા મિલ્કત સબંધીગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટગુનાઓ ડીટેક્ટ કરવાની સુચના પગલે…

તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડૉ. એમ.માથીવેન્થને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડૉ. એમ.માથીવેન્થને એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં મુકવામાં આવેલ એક-એક કદમમાં દેશભક્તિની ભાવના…

નર્મદાના વડા મથક રાજપીપલામા શુક્રવારે દબદબાભેર ગણેશ વિસર્જન થશે.

આગલે દિવસે રાજપીપળા ટાઉનમા નીકળી પોલીસ વાહનોની ફ્લેગ માર્ચ 100થી વધુ નાનાં મોટા ગણપત્તિ મૂર્તિઓનું કરજણ નદીમાં થશે વિસર્જન ચાપતો પોલીસ બંદોબસ્ત 100થી વધુ નાનાં મોટા ગણપત્તિ મૂર્તિઓનું કરજણ નદીમાં…

અન્નનો બગાડ અટકાવવાના મેસજ સાથે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરતા રાજપીપલા નવા ફળીયાના આયોજકો

રાજપીપલા નવા ફળીયા માછી યુવક મંડળ, રાજપીપલાના આયોજકો દ્વારા રાષ્ટ્રીય મૅસેજ વાળા ગણેશ ડેકોરેશન જોવા ઉમટતા લોકટોળાં રાજપીપલા નવા ફળીયા માછી યુવક મંડળ, રાજપીપલાના આયોજકો ના ગણેશ દર્શન દર વર્ષે…

રાજપીપલા : શ્રી સ્વામિનારાયણ મંદિર પોઇચા દ્વારા પીએચસી પોઇચા તેમજ જેસલપુર ના તમામ ટીબી દર્દીઓને એક વર્ષ માટે દત્તક લેવાયા

શ્રી સ્વામિનારાયણ મંદિર પોઇચા દ્વારા પીએચસી પોઇચા તેમજ જેસલપુર ના તમામ ટીબી દર્દીઓનેએક વર્ષ માટે દત્તક લેવાનું નક્કી કરાયું છેજેમાં તમામ ટીબી ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કીટ અપાશે. વડાપ્રધાન…

નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર તરીકે હવાલો સંભાળતા સી.એ.ગાંધી

ગુજરાતના જીયોલોજી અને માઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટર (GAS) સી.એ.ગાંધીની રાજ્ય સરકારે નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર તરીકે બદલી સાથે નિમણૂંક કરતાં સી.એ.ગાંધીએ આજે રાજપીપલા ખાતે નિવાસી અધિક કલેકટર તરીકેનો હવાલો…

નર્મદા :મધ્યપ્રદેશ મેઘમહેરથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના પ્રવાહમાં વધારો,બે દિવસમાં સપાટી 26 સેમી વધી 114.38 મીટર

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 328 મિમી વરસાદ હાલ ડેમમાં 13,560 ક્યુસેક પાણીની આવક સામે 6443 ક્યુસેક જાવક ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં પ્રવર્તમાન ચોમાસામાં…

error: