Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

દેશમાં પેટ્રોલ-ડીઝલ પછી હવે એલપીજીના ભાવ ઘટવાની શક્યતા

મોદી સરકાર આગામી સમયમાં એલપીજી ગ્રાહકોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી હોવાનું મનાય છે. દેશમાં ૧લી ડિસેમ્બરથી રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરે તેવી સંભાવના છે. પેટ્રોલિયમ કંપનીઓ તરફથી…

સુરત:હત્યાનો બદલો લેવા એક યુવકનું અપહરણ કરી તેને માર મારી તેની હત્યા કરી લાશને ફેંકી ખાડામાં

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ચીખલી કરવાની ભાવસિંગ દ્વારા રાહુલ એપાર્ટમેન્ટ બેંકમાં ફરતા એક યુવકને અપહરણ કરી લાકડીના ફટકા વડે માર મારી તેની હત્યા કરી તેની લાશ ઝાડીમાં ફેંકી દીધેલી હાલતમાં…

ઝઘડિયા GIDCની બંધ કંપનીમાં ચોરી કરતા ચાર ઇસમો ઝડપાયા

ઝઘડીયા જી.આઈ.ડી.સીમાં આવેલી બંધ પડેલી આકાશ સ્ટાઈલ કંપનીમાં શટર તોડી પ્રવાસી લોખંડનાં સ્કેપ અને મશીનરીની ચોરીમાં ઝડપાયેલા 4 સહિત 6 શખસો સામે પોલીસે ફરિયાદ નોંધવા પામી છે ઝઘડીયા જી.આઈ.ડી.સીમાં આવેલી…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં 500 કવાર્ટસ ખાતેથી વિદેશી દારૂ કબ્જે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ 500 કવાર્ટસ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ 500 કવાર્ટસ ખાતે રહેતો બુટલેગર ચંદ્રેશ કરશન વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે…

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજમા વિદ્યાર્થીઓ માટે યોજાયો કાર્યક્રમ

અંકલેશ્વર વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ઓવરર્સીઝ એમલામેન્ટ અને કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર તથા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ અને રોજગારીની તકનો…

67 વર્ષીય અભિનેતા કમલ હાસન કોરોનાગ્રસ્ત થયા

અભિનેતા હાલમાં જ વિદેશથી ભારત પાછો ફર્યા હતા મુંબઇ : કમલ હાસનને કોરોનાએ સપાટામાં લીધો છે. તેઓ હાલ ચેન્નઇની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. કમલ હાસને પોતે જ કોરોનાગ્રસ્ત…

અંકલેશ્વર : નર્મદા નદીના બંને છેડેથી ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યા બે મૃતદેહ પોલીસે તપાસ આરંભી

અંકલેશ્વર અને ભરૂચ નર્મદા નદીના બંને છેડે કોઈક ઈસમના બે મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા અંકલેશ્વર શહેર પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી વાલી વારસોની શોધખોળ આરંભી છે. મળતી માહિતી અનુસાર…

અંકલેશ્વર : અંસાર માર્કેટ પાસે વડોદરા ડિલિવરી કરવા જતી ટ્રકમાં લાગી ભીષણ આગ, જુવો વધુ

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર અંસાર માર્કેટ પાસે વડોદરા કાપડની ડિલિવરી કરવા જઇ રહેલ ટ્રેલરના મોડી રાતે અચાનક આગ લગતા ભાગદોડ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર…

શિનોર: દુકાન સંચાલકનું રાજીનાને 5 વર્ષનો વીતી ગયા હોવા પણ નથી આવતું સ્વીકારા :તંત્ર સામે ઉઠ્યા સવાલો

વડોદરા જિલ્લાના શિનોર ગામે પગે ચાલવાની હિંમત સુધ્ધા નહિ ધરાવતાં અને મોટા ફોફળિયા ખાતે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ધરાવતાં સંચાલક નું રાજીનામું 5 વર્ષનો સમય વીતવા છતાં નહિ સ્વીકારાતા,શિનોર…

અનુપમાની માતાના રોલ પ્લે કરનાર 58 વર્ષીય માધવી ગોગટેનું અવસાન

ટીવી સિરિયલ ‘અનુપમા’માં અનુપમાની માતાના રોલ પ્લે કરનાર 58 વર્ષીય માધવી ગોગટેનું અવસાન થયું છે. થોડાં દિવસ પહેલાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. માધવીને મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ…

error: