Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

દહેજ કોલીયાડ ગામે બંધ મકાનમાં તસ્કરોનો હથફરો, સોનાના ઘરેણાં સહીત 2.50 લાખની ચોરી

દહેજના કોલીયાડ ગામના ડેરી ફળિયામાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 2.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દહેજના કોલીયાડ ગામના…

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન ટિમ પેને આપ્યું રાજીનામુ, જોવો કેમ ?

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને એશેજ સીરિઝ પહેલા કપ્તાનીમાંથી રાજીનામુ આપી દીધું છે. કાંગારૂ કેપ્ટન પર એક યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લાગેલો છે. 2017ના વર્ષમાં ટિમ પેને એક યુવતીને પોતાનો…

અંકલેશ્વર : GIDC ગણેશ પાર્ક 2 માં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, ઉભી પૂંછડિયે ભાગતા તસ્કરોનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં તસ્કરો દિનપ્રતિદિન પોલીસને પડકાર આપતા હોય તેમ લાગી રહ્યુ છે. જ્યા ચાર મકાનોમાં થયેલ ચોરીની શાહી હાજી શુંકાય નથી ત્યાં તો GIDCના ગણેશ પાર્ક 2માં ઘરફોડ ચોરીને…

અંકલેશ્વર : AIAના પૂર્વ પ્રમુખ ગણેશ રેમેડીઝમાં કામદાર ગંભીર રીતે કેમિકલથી દાઝયો, સેફટી અધિકારીની કામગીરી પર સવાલ

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પૂર્વ એસોસિએશન પ્રમુખની કંપની શ્રી ગણેશ રેમેડીઝમાં સેફટીના અભાવે કેમિકલ દ્રમ ફાટતા એક કામદાર ગંભીર રીતે દાઝી જતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.…

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે ગંભીર

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે પણ ગંભીર બની ગયો છે. લોભ, લાલચ, પ્રલોભનો કરી ગેરકાયદે વિદેશથી ફંડ મેળવી કરાવાયેલા મુસ્લિમ…

અંકલેશ્વર : મીરાંનગર બાવરી ઝાડીમાં અજાણ્યા ઈસમ દ્વારા અજાણ્યા ઈસમની કરાય કરપીણ હત્યા, જુવો વધુ

અંકલેશ્વર તાલુકાના સાંરગપુર ગામની મીરાંનગર સોસાયટીની બાવરી ઝાડીમાં અજાણ્યા ઈસમની હત્યાને પગલે ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે વિભાગીય પોલીસ વડા સહીત GIDC પોલીસનો કાફલાએ ઘટના સ્થળે દોડી આવી…

અંકલેશ્વર : મોતાલી ગામેથી 6 દિ પૂર્વે ગૂમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામેથી મળ્યો.

અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામેથી છ દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. તાલુકા પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી શંકા કુશંકા વચ્ચે…

ભરૂચ :100 લોકોને આર્થિક લાલચ આપીને કરાયું ધર્માતરણ, 9 શખ્સો સામે ભરૂચ પોલીસે દાખલ કર્યો ગુનો

ભરૂચ, આમોદ : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100 લોકોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ…

મહારાષ્ટ્રઃ બીડ ખાતે 400 લોકો પર સગીરા સાથે બળાત્કારનો આરોપ, 3ની ધરપકડ

આ સગીરાના લગ્ન પણ થઈ ચુક્યા છે અને તે 2 મહિનાની ગર્ભવતી છે મહારાષ્ટ્રના બીડ ખાતેથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. ત્યાં એક સગીરા સાથે છેલ્લા કેટલાય…

ભરૂચ જિલ્લામાં 8 મહિનામાં સરકારી ચોપડે ડેન્ગ્યુના 82 કેસ નોંધાયા,ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરચક

ડેન્ગ્યુની સાથે શરદી, ખાંસી, તાવ, ગળાનું ઇફેક્શનના કેસ પણ વધ્યા ભરુચ જિલ્લામાં કોરોના મહામારી બાદ ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે. જિલ્લામાં છેલ્લા 8 મહિનામાં સરકારી ચોપડે ડેન્ગ્યુના 82 કેસ…

error: