અમદાવાદના વસ્ત્રાલના મહાદેવનગર મેટ્રો સ્ટેશને યુવકે કર્યો આપઘાત;
અમદાવાદ: વસ્ત્રાલના મહાદેવનગર મેટ્રો સ્ટેશન પર યુવકે આપઘાત કર્યો. મેટ્રો સ્ટેશન પરથી ઝંપલાવતા ઘટના સ્થળે તેનું મોત થયુ છે. 20 વર્ષીય ધ્રુવ પરમાર નામના યુવકે જીવન ટૂંકાવ્યું છે. રામોલ પોલીસે…