Satya Tv News

Category: અંકલેશ્વર

અંક્લેશ્વર ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ પાનોલી જી.આઇ.ડી.સી.માંથી ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો

અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ પાનોલી જી.આઇ.ડી.સી.માંથી ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલ.સી.બી.ના પીએસ.આઇ. એમ.એમ.રાઠોડ સહિત સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી…

આવતીકાલે ગુજરાતમાં CNG નહીં મળે; એસોસીએશન દ્વારા હડતાલની જાહેરાત કરાય ,જુઓ ક્યાં ક્યાં CNG રહેશે બંધ

અંકલેશ્વર માં CNG DODO એસોસીએશન દ્વારા કાલે એટલે કે 13 જુન 2024 સવારે 7 વાગ્યા સુધી તમામ CNG પંપ બંધ રહેશે એવી જાહેરાત કરી છે. અંકલેશ્વર માં CNG DODO એસોસીએશન…

ભરૂચઃ વ્યાજખોરોએ યુવાનને નદીમાં ફેંક્યાનો આરોપ

અંકલેશ્વરના એક વ્યક્તિએ વ્યાજખોર પાસે લીધેલા રૂપિયા પરત નહિ આપતાં વ્યાજખોરના મળતીયાએ તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લાવી બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપ રૂપિયા લેનાર ઈસમે…

અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું.

આજરોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત ના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વ પ્રેમીઓ મોટી સંખ્યા પધાર્યા હતા…

અંકલેશ્વર: GIDCમાં સ્પાની આડમાં ચાલતુ હતું કુંટણખાનુ

અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને સ્પા સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરુચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે…

અંકલેશ્વર : કનોરીયા કંપની સામે જી.ઇ.બીની બાજુમાં વાંસના ઝાડ નીચેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

વાંસના ઝાડ નીચેથી મળ્યો મૃતદેહઅજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યોમૃતકના વાલી વારસાની શોધખોળ શરૂ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કનોરીયા કંપની સામે જી.ઇ.બીની બાજુમાં વાંસના ઝાડ નીચેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો…

અંકલેશ્વર NH 48 પર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ સામે ભયાનક અકસ્માત

અંકલેશ્વર NH 48 પર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ સામે ભયાનક અકસ્માત ટેન્કર ચાલકે કારનો બનાવ્યો કુચ્ચો, કાર સવારનું કરુણ મોત. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે…

અંકલેશ્વર 23 વર્ષીય યુવાને ટ્રેન આગળ પડતું મૂકી અગમ્ય કારણોસર કર્યો આપઘાત

અંકલેશ્વરની સુરવાડી બ્રિજ નીચે બાપુ નગરમાં રહેતા 23 વર્ષીય યુવાને ટ્રેન આગળ પડતું મૂકી અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર ઑ.એન.જી.સી.બ્રિજ…

અંકલેશ્વર : પેટ્રોલ પંપ સામે યુ ટર્ન પાસે રોડ ઈકકો કાર ચાલકે બાઇકને ટક્કર મારતા એક નું મોત

અંકલેશ્વર હાઇવે ઉપર એમ.પટેલ ઇંડિયન પેટ્રોલ પંપ સામે યુ ટર્ન પાસે રોડ ઈકકો કાર ચાલકે બાઇકને ટક્કર મારતા પરપ્રાંતીય યુવાનનું ગંભીર ઇજાઓને પગલે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું અંકલેશ્વરના…

Final Exit Poll 2024 Lok Sabha Election: કયા રાજ્યમાં કોના માટે કેટલી બેઠકો?

દિલ્હી- ભાજપ 7, ઈન્ડિયા એલાયન્સ-0 ઉત્તર પ્રદેશ- NDA 66, INDIA 14 (BJP 62, કોંગ્રેસ 3, SP 11, BSP 0, RLD 2) હરિયાણા- ભાજપ 8, કોંગ્રેસ 2 પંજાબ- ભાજપ 3, કોંગ્રેસ…

error: