Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર પમ્પીંગ સ્ટેશન પાસે ડોમેસ્ટિક કચરાની ડમ્પિંગ સાઈડમાં આગ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પમ્પીંગ સ્ટેશન પાસે ડોમેસ્ટિક કચરાની ડમ્પિંગ સાઈડમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિસ્તારના સ્થાનિક વેસ્ટ કચરાની ડમ્પિંગ સાઈડમાં…

અંકલેશ્વર માંડવા ગામના ભાથીજી મંદીરની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના ભાથીજી મંદીરની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા દ્વારા જીલ્લામા પ્રોહીબિશન…

ભરુચના તબીબ નોકરી ઉપર જવાનું કહી બે દિવસથી ગુમ થતાં ગતરોજ અંકલેશ્વરના મોતાલી ગામ પાસે મૃતદેહ મળી આવતા ચકચાર મચી

ભરુચના તબીબ નોકરી ઉપર જવાનું કહી બે દિવસથી ગુમ થતાં ગતરોજ અંકલેશ્વરના મોતાલી ગામ પાસે મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા…

અંકલેશ્વરના દઢાલથી ઝઘડીયા જી.આઈ.ડી.સી.રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસેથી 94 હજારની બાઈકની ચોરી કરી

મૂળ ઝારખંડ અને હાલ અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ભગવતી ટ્રેડર્સ પાસે રહેતા ઇંદ્રદેવ ચરન ભૂઈયા ગત તારીખ-9મી મેના રોજ સાંજના સમયે અંકલેશ્વરના દઢાલથી ઝઘડીયા જી.આઈ.ડી.સી.રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપથી થોડે…

અંકલેશ્વરવાસીઓ માટે રાહતના સમાચાર

મહત્વપૂર્ણ ONGC ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે કરાયો ચાલુ સમારકામના હેતુસર છેલ્લા 1 વર્ષથી બ્રિજ હતો બંધ વાહનચાલકોને થશે રાહત લાંબા ફેરાવા અને ટ્રાફિકજામમાંથી મળશે મુક્તિ અંકલેશ્વરના વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે…

અંકલેશ્વર અતુલ લિમિટેડ કંપનીના ખાલી પ્લોટના ઝાડી ઝાંખરામાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી

ઝાંખરામાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળીજાણ થતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયાકંપનીઓના સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા પાનોલીની અતુલ લિમિટેડ કંપનીના ખાલી અવાવરું પ્લોટના ઝાડી ઝાંખરામાં અગમ્ય કારણોસર આગ…

અંકલેશ્વર નગર પાલિકાની બિલ્ડીંગનું કલર કામ કરતાં કામદારો સેફટીના સાધનો વિના નજરે પડ્યા હતા

અંકલેશ્વર નગર પાલિકાની બિલ્ડીંગનું કલર કામ કરતાં કામદારો સેફટીના સાધનો વિના નજરે પડ્યા હતા દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઉદભવ્યા અંકલેશ્વર નગર પાલિકા દ્વારા કચેરીને કલર કામની…

 રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

રાજ્યમાં ગઈકાલે પડેલા આફતના વરસાદ ને કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે. રાજ્યમાં ગઈકાલે પડેલા વરસાદ (Rain)ને કારણે ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 40 પશુઓના પણ મોત થયાના સમાચરા…

અંકલેશ્વર : ખુલ્લેઆમ સલ્ફર વેસ્ટ નાંખવાની ઘટનામાં પોલીસ એક ઇસમને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વરના અંદાડા રોડ પરથી ખુલ્લેઆમ સલ્ફર વેસ્ટ નાંખવાની ઘટનામાં પોલીસ એક ઇસમને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના કેટલાક વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાશ કરવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં…

12 મે નાં રોજ મેઘ ગર્જનાં સાથે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં…

error: