Satya Tv News

Category: અંકલેશ્વર

ભરુચ જીલ્લામાંથી પકડાયેલ જાસૂસને સી.આઈ.ડી.ક્રાઇમ તપાસ માટે તેના અંકલેશ્વર ખાતે રહેતા નિવસ્થાને તપાસ માટે લઈ આવી હતી

ગુરવારના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર એક કંપનીનો જનરલ મેનેજર ઝડપાયો છે. જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો. ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણકુમાર…

અંકલેશ્વર : ઝડપાયેલ જાસૂસના કોર્ટે 14 દિવસના રીમાન્ડ મંજુર કર્યા

ભરુચ જિલ્લામાંથી ઝડપાયેલ જાસૂસના કોર્ટે 14 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.અને ઝડપાયેલ જાસૂસની રિમાન્ડ બાદ જ વધુ હકીકત સામે આવશે ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર એક કંપનીનો જનરલ…

અંકલેશ્વર : રોશની એસ્ટેટ પાસેથી શંકાસ્પદ ભંગાર મળ્યો જુઓ કેટલાનો મુદ્દામાલ ઝડપાયો

રોશની એસ્ટેટ પાસેથી મળ્યો ભંગારકુલ 3.46 લાખના મુદ્દામાલ કબ્જેએસ.ઑ.જીએ ઝડપી પાડ્યો અંકલેશ્વરના રોશની એસ્ટેટ પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો મળી કુલ 3.46 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ભરુચ એસ.ઑ.જીએ ઝડપી…

ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી

ભરૂચમાંથી દેશના દુશ્મનને ઝડપી લેવામાં આવ્યો છે. CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ જાસૂસ મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજીની મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડતો…

અંકલેશ્વરમાં ઓએનજીસી બ્રિજને ખુલ્લો મુકવાનું કાઉન્ટ ડાઉન શરૂ, લોકોનો 2 કિમીનો ફેરાવો બચશે

ઓએનજીસી બ્રિજ કાઉન્ટ ડાઉન શરૂલોકોનો 2 કિમીનો ફેરાવો બચશેગ્રીલની કામગીરી અંતિમ તબક્કામાં https://www.instagram.com/reel/C6vZog_gZ3q/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== છેલ્લા એક વર્ષ થી બંધ ONGC બ્રિજ આગામી 10 અથવા 12 તારીખે બ્રિજ શરુ થઇ શકે છે.…

ઘર કંકાસથી કંટાળી નર્મદા નદીમાં કૂદી આત્માહત્યા કરવા ગયેલી કિશોરીને સી ડીવીઝન પોલીસે બચાવી પરિવાર સાથે મિલન કરાવ્યું

ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ શૈલેષ ગોરધનભાઇ તેમના વિસ્તારમાં હાજર હતા. તે સમય દરમિયાન તેમના મોબાઈલ પર કોલ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે,એક કિશોરી નર્મદા નદી પર આવેલા…

અંકલેશ્વર નવા પુનગામ ખાતે થયેલ ઘટના ને લઇ ભાજપા દ્વવારા મોટી પ્રચાર રેલી નવા પુનગામ ખાતે યોજવામાં આવી

ગઈકાલે અંકલેશ્વર તાલુકાના નવા પુનગામ ખાતે સ્થાનિકોએ ભાજપા ના પ્રચાર અર્થે નીકળેલા આગેવાનો કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી, ગાળાગાળી ની ઘટના બાદ આજે ભાજપા દ્વવારા મોટી પ્રચાર રેલી નવા પુનગામ ખાતે યોજવામાં…

અંકલેશ્વર : ટ્રેનમાંથી બિન વારસી હાલતમાં 26 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

જામનગર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી મળ્યો દારૂશૌચાલય પાસેથી બિન વારસી દારૂ મળ્યો26 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપરથી પોલીસે જામનગર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી બિન વારસી હાલતમાં 26 હજારથી વધુનો…

અંકલેશ્વર ગટર અને પાણીની લાઇન તૂટી જતાં સ્થાનિકો હેરાન પરેશાન બન્યા

કેશવ પાર્ક સામે બની ઘટનાગટર અને પાણીની લાઇન તૂટીસ્થાનિકો હેરાન પરેશાન બન્યા અંકલેશ્વરના કેશવ પાર્ક સામે ગટર અને પાણીની લાઇન તૂટી જતાં સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે. છેલ્લા-બે ત્રણ દિવસથી…

અંકલેશ્વર આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું

https://www.instagram.com/reel/C6bDZ3vAxrs/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વર તાલુકાનાં આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું હતું અંકલેશ્વર તાલુકામાં હાલ ભાજપના આગેવાનો દ્વારા ચૂંટણી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યું છે.ત્યારે તાલુકા પંચાયતના માજી…

error: