Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર પુત્રીના ઘરે રહેવા આવેલ 72 વર્ષીય વૃધ્ધની થઈ કરપીણ હત્યા,

અંકલેશ્વરના જૂના દીવા ગામના વસી ફળિયામાં પુત્રી-જમાઈના ઘરે રહેવા આવેલ 72 વર્ષીય વૃધ્ધની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. https://www.instagram.com/reel/C6VkDPngxXS/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વરના જૂના દીવા ગામના વસી ફળિયામાં પોતાની…

રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ ભાજપ નિશાન બનાવ્યું હતું.

તાજેતરમાં કર્ણાટકમાં જાહેરસભામાં રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને વિવાદ ઉભો થયો છે.રાહુલના આ નિવેદન પર ગુજરાતના ગૃહરાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે.ત્યારે રાહુલ…

ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું :ગૃહમંત્રી

ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી મનસુખભાઇ જેવો જન પ્રતિનિધિ નહિ મળે ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું…

અંકલેશ્વર એસટી બસ ડેપોની સામે જીન ફળિયામાં આવેલ ગલીમાંથી જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા

જીન ફળિયામાં આવેલ ગલીમાંથી ઝડપાયો જુગારજુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યાકુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે એસટી બસ ડેપોની સામે જીન ફળિયામાં આવેલ ગલીમાંથી…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામના પદમાવતીનગરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામના પદમાવતીનગરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી વેપારીને ઝડપી પાડ્યો હતો ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો કુશલ ઓઝા દ્વારા જીલ્લામાં ગેસની બોટલમાંથી…

અંકલેશ્વર : સંજાલી ગામના ઘંટી ફળિયામાં દીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોત

સંજાલી ગામના ઘંટી ફળિયામાં શંકાસ્પદ મોતદીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોતશંકાસ્પદ મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાનાં સંજાલી ગામના ઘંટી ફળિયામાં દીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોત નિપજતા…

અંકલેશ્વર સુરવાડી ઓવર બ્રિજ ઉપર ચારેય તરફ ટ્રાફિકજામ સર્જાતા ભર બપોરે વાહન ચાલકો તડકામાં સેકાયા

ઓવર બ્રિજ ઉપર ચારેય તરફ ટ્રાફિકજામભર બપોરે વાહન ચાલકો તડકામાં સેકાયાટ્રાફિક જવાનોએ પણ ખડેપગે રહે છે અંકલેશ્વરના સુરવાડી ઓવર બ્રિજ ઉપર ચારેય તરફ ટ્રાફિકજામ સર્જાતા ભર બપોરે વાહન ચાલકો તડકામાં…

અંકલેશ્વરથી ભરૂચ જતા માર્ગે જૂના નેશનલ હાઇવે નંબર 8 પર આખલાએ કારને કચડી

નંબર 8 પર આખલાએ કારને કચડીઆખલો સામે આવી જતા કાર બની કુચોલોકોના જીવ તાળવે ચોંટયા.. અંકલેશ્વર-ભરુચ વચ્ચે આર.એમ.પી.એસ.સ્કૂલ પાસેના રેલ્વે ક્રોસિંગ નજીક કાર સામે પશુ આવી જતાં કારનો ખુરદો બોલી…

ગુજરાતની દરેક લોકસભા સીટ પર કેટલા ઉમેદવાર મેદાનમાં,જુઓ લિસ્ટ

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 ઉમેદવાર મેદાનમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં ગાંધીનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં…

અંકલેશ્વર કારનું ટાયર ફાટતાં ત્રિપલ અકસ્માત સર્જાતા જુઓ કેટલા ના મોત ને કેટલા ઇજાગ્રત

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપરની ધટનાકારનું ટાયર ફાટતાં ત્રિપલ અકસ્માતઅકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કારનું ટાયર ફાટતાં ત્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપરથી પુરપાટ…

error: