ભરૂચમાં નર્મદા કિનારે મોજ માણવા ગયેલા તંત્રની દરકાર ન લેનાર પરિવારો ભરૂચ નજીક નર્મદાના પાણીમાં ફસાયા;
પોઇચા નજીક નર્મદા નદીમાં ન્હાવા પડેલા 7 લોકો ડૂબી જવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટના બાદ ઉનાળામાં નદી નાળામાં લોકોને ન્હાવા ન જવા વિનંતી અને સૂચના આપવામાં આવી હતી…