Satya Tv News

Category: ભરૂચ

ઘર કંકાસથી કંટાળી નર્મદા નદીમાં કૂદી આત્માહત્યા કરવા ગયેલી કિશોરીને સી ડીવીઝન પોલીસે બચાવી પરિવાર સાથે મિલન કરાવ્યું

ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ શૈલેષ ગોરધનભાઇ તેમના વિસ્તારમાં હાજર હતા. તે સમય દરમિયાન તેમના મોબાઈલ પર કોલ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે,એક કિશોરી નર્મદા નદી પર આવેલા…

મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના SMS મોકલવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ

ભરૂચ- શુક્રવાર- લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નો કાર્યક્રમ અન્વયે જીલ્લામાં મતદાનની તારીખ ૦૭/૦૫/૨૦૨૪ તેમજ મતગણતરી તારીખ ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ નકકી કરવામાં આવેલ છે અને તારીખ ૧૬/૩/૨૦૨૪થી આચાર સંહીતાનો અમલ શરૂ થઈ…

ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી

મનસુખ વસાવાના ચૈતર વસાવા પર આકરા પ્રહાર કહ્યું ચૈતર વસાવા થી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી કોંગ્રેસને શિખામણ આપી અમને વોટ નહિ આપો તો કંઈ વાંધો નહીં પણ…

રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ ભાજપ નિશાન બનાવ્યું હતું.

તાજેતરમાં કર્ણાટકમાં જાહેરસભામાં રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને વિવાદ ઉભો થયો છે.રાહુલના આ નિવેદન પર ગુજરાતના ગૃહરાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે.ત્યારે રાહુલ…

ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું :ગૃહમંત્રી

ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી મનસુખભાઇ જેવો જન પ્રતિનિધિ નહિ મળે ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું…

ભરુચ ના યુવા કોંગ્રેસી નેતા યોગી પટેલે હાથ નો સાથ છોડ્યો…

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખે આપ્યું રાજીનામુ… યોગી પટેલ નું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામુ.. ભરુચ જીલ્લા કોંગ્રેસ ને લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક ફટકો પડ્યો છે.કોંગ્રેસ ના વિધાથૅી નેતા અને…

ગુજરાતની દરેક લોકસભા સીટ પર કેટલા ઉમેદવાર મેદાનમાં,જુઓ લિસ્ટ

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 ઉમેદવાર મેદાનમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં ગાંધીનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં…

આમોદ દાદા બીમાર બકરીને જોવા ગયા હતા, કેનાલ પાસે પહોંચી જતાં ડૂબી ગયો

આમોદ તાલુકામાં આવેલાં માતર ગામે રહેતાં ઇલ્યાસ આદમ કડુની પુત્રીના લગ્ન બાદ તેનો પતિ વિદેશમાં રોજગારી અર્થે ગયો હતો. જેના પગલે પુત્રી તેના બે સંતાનો સાથે પિયરમાં રહેવા આવી હતી.…

સ્વામી નારાયણ મંદિર પાછલ માં આગ લાગી હતી…પણ કોઈ નુકશાન થયું નથી

આજરોજ બપોરના સમય ગાળા દરમ્યાન ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ના પાછળના ગેટ પર ગેસ લાઇન નું કામકાજ ચાલુ હોય અચાનક ગેસ લાઇન લીકેજ થતા તેને લીધી વીજ વાયર શોર્ટ થતા…

error: