Satya Tv News

Category: ગુજરાત

આજે 28 માર્ચ વડોદરામાં ગાઢ ધુમ્મસ છવાયું, 10 એપ્રિલ સુધી તોફાની પવન સાથે માવઠાંની આગાહી;

આજે વહેલી સવારથી જ ડભોઇ પંથકના રેલવે સ્ટેશન, વેગા, શિનોર ચાર રસ્તા, શિનોર રોડ, SOU રોડ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે વિઝિબિલિટી…

ભરૂચના નેશનલ હાઈવે 48 પર કોલસા ભરેલા કન્ટેનરમાં આગ, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી;

ભરૂચના નેશનલ હાઈવે 48 પર ગુરુવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતીં. માંડવા ટોલ ટેક્સ નજીક કોલસાથી ભરેલા કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. કન્ટેનરના ચાલકે સમયસૂચકતા દાખવી વાહનને તરત…

અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 8 તસ્કરો ઝડપાયા, 3.92 લાખનો મુદ્દામાલ કબજે;

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સ્ટીલ ફેબ ઇક્યુમેન્ટ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ તસ્કર ટોળકીએ માત્ર 15 દિવસમાં કંપનીમાં ત્રણ વખત…

વલસાડ જિલ્લાના ઉંમરગામમાં સામૂહિક આત્મહત્યા: પતિ-પત્ની અને બાળકે જીવન ટૂંકાવ્યું;

વલસાડ જિલ્લાના ઉંમરગામમાં એક પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સોળસુંબા ગામે પતિ પત્ની અને બાળકે સામૂહિક આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ ઉંમરગામ પોલીસ…

વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામના તળાવમા વૃદ્ધાને મગર ખેંચી ગયો, વન વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો;

હાંસાપુરા ગામમાં રહેતા 72 વર્ષીય જીવીબેન ઇશ્વરભાઇ રાઠોડીયા ગામના તળાવના કિનારે બકરાં ચરાવી રહ્યા હતા. દરમિયાન તેઓ બકરાંઓને તળાવમાં પાણી પીવડાવવા માટે લઇ ગયા હતા. તે સમયે વિશાળકાય મગર વૃદ્ધાને…

કલોલ તાલુકાના સાંતેજ ગામે બે વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી, બાળકીને કાર ચાલકે કચડી નાખી;

કલોલ તાલુકાના સાંતેજ ગામે અકસ્માતમાં બે વર્ષની બાળકીનું મોત થઈ જતા લોકોમાં આક્રોશ કરી વળ્યો હતો. સાંતેજમાં આવેલા અંબાજીનું પરુમાં રહેતા ગોમતીબેન અલ્પેશજી ઠાકોરની દીકરીને રકનપુરમાં પરણાવેલી છે. ગોમતીબેન તેમની…

અંબાલાલ પટેલ: ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને કરા પડવાની આગાહી;

હવામાન વિભાગનું કહેવું છે કે આ દરમિયાન તેજ ગતિના પવનો પણ ફૂંકાશે. જો કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો દરમિયાન દેશના વિવિધ ભાગોમાં અલગ-અલગ હવામાનનો અનુભવ થશે. આ…

ભાજપ નો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પારસી ટેકરા થી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી નું આયોજન

નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર. નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ બનાવવામા આવ્યા છે. જિલ્લા પ્રમુખ…

અંકલેશ્વર: સુરવાડી ઓવરબ્રિજ પર બંને વાહન સામસામે અથડાયા, બે યુવાનને સામાન્ય ઈજા;

અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ઓવરબ્રિજ પર સોમવારની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ અને બાઈક સામસામે ધડાકાભેર અથડાયા હતા.સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે,…

ગુજરાતના અઢી લાખ મુસ્લિમ પરિવારો માટે ઈદ નિમિત્તે 2.5 લાખ મુસ્લિમ પરિવારો માટે ‘સોગાતે મોદી’ યોજના શરૂ કરી;

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ગુજરાતના ગરીબ મુસ્લિમ પરિવારો માટે ઈદ નિમિત્તે ‘સોગાતે મોદી’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી રાજ્યમાં અંદાજે 2.5 લાખ મુસ્લિમ પરિવારોને અનાજ…

error: