Satya Tv News

Category: ગુજરાત

નેત્રંગ : પોલીસે પોકેટકોપની મદદથી ચોરીની મોટર સાયકલ કરી રિકવર જૂનાગઢના ચોરવાડ પોલીસ મથકનો ગુનો ઉકેલ્યો

નેત્રંગ પોલીસને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા પોલીસે પોકેટકોપની મદદથી ચોરીની મોટર સાયકલ કરી રિકવર નેત્રંગ પોલીસે જુનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ મથકનો ગુનો ઉકેલી વધુ કાર્યવાહી હાથ ધરી…

ભરૂચ : પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયો ભાજપનો સ્નેહમિલન સમારંભ, કોંગ્રેસમાં થયું ભંગાણ જુવો વધુ

ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ યોજાયો પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તા ઉપસ્થિત રહ્યા આશરે 50કરતા વધુ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યોં વટારીયા ગણેશ સુગરના…

કિમ : દિવાળી બાદ રજાના છેલ્લા 7 દિવસમાં હોટલ વ્યવસાયને સારો વેગ મળતા હોટલો માં તેજી

કિમ સહીત આસપાસની હોટેલમાં દિવાળીના 7 દિવસમાં આવી તેજીરજાના 7 દિવસમાં હોટલ વ્યવસાયને તેજી મળતા હોટેલ માલિકોને ઉત્સાહ મળ્યોહોટલોમાં ભારે ભીડ હોટલ વ્યવસાયમાં કોરોના બાદ ફરી તેજી જોવા મળી દિવાળી…

દેડીયાપાડા તાલુકાના રોડ-રસ્તા તથા નદી પરના બ્રિજમાં ભારે ગેરરીતીની સાંસદ રજૂઆતમાં રોડના સેમ્પલ લેબમાં મોકલાયા

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા સંકલન મિટિંગમાં ડેડીયાપાડા તાલુકાના રોડ-રસ્તા તથા નદી પરના બ્રિજમાં ભારે ગેરરીતી આચરાયાની રજૂઆત કરતા મંત્રીએ સ્થળ મલાકાત…

120 કરોડની વસ્તીવાળા દેશમાં 16 કરોડ રૂપિયા ભેગા ન થતા અંકલેશ્વરના પાર્થ પવારે સ્વાર્થી દુનીયાને કહ્યું અલવીદા

સ્પાઇન મરકયુલર એટ્રોફીથી પીડાઇ રહયો હતો પાર્થ અમેરિકાથી ખાસ ઇન્જેકશન મંગાવવાની હતી જરૂરીયાત અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્કમાં રહેતાં પવાર પરિવારના ઘરે માતમનો માહોલ છે. અતિ જટિલ ગણાણી…

સુરત શહેર માંથી ઝડપાઈ એમ ડી ડ્રગ્સ બનાવવાની લેબ!

સુરત શહેર ના સરથાણા વિસ્તારમાંથી એસ ઓ જી તેમજ પુણા પોલીસે એમ ડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ઝડપીપાડી છે. સુરત રાજસ્થાની યુવક પાસે એમ ડી ડ્રગ્સ પકડવાના પ્રકરણમાં સુરત શહેર એસ…

વાલિયા ભાજપ સરકારના વર્તન,વલણ સામે સુપ્રીમો છોટુ વસાવા થયા નારાજ, કર્યા આક્ષેપો

વાલિયાના માલજીપુરા ગામ ખાતે નવા વર્ષમાં ઝઘડિયા BTP ના ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસીઓની જમીનો પચાવી પાડવાના રાજ્ય અને દેશમાં ચાલતા ષડયંત્રનો આક્ષેપ કરી ભાજપ સરકારના વલણ તેમજ વર્તન સામે ભારે…

વાલિયા:ચોરઆમલા ગામે ૧૧ મહિના બાદ દુર કરાયું દબાણ

વાલિયા તાલુકાનાં ચોરઆમલા ગામમાં રહેતા તલાટી કમ મંત્રી દ્વારા ઉભું કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ ૧૧ મહિના બાદ દુર કરવામાં આવ્યું હતું. વાલિયા તાલુકાનાં ચોરઆમલા ગામમાં રહેતા ભાસ્કરભાઈ એસ.વસાવા દ્વારા પુલથી…

ભરૂચ VHP અને બજરંગદળ દ્વારા પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી કરાઈ ગોપાષ્ટમીની ઉજવણી

આજે ભરૂચ પાંજરાપોળ ખાતે VHP, બજરંગ દળ અને પાંજરાપોળ સાથે રહી ગોપાષ્ટમીની ઉજવણી કરી હતી. યશોદાજીએ મહર્ષિ શાંડિલ્યજીને પૂછતાં તેમણે કૃષ્ણને ગોવાળિયા બનાવવાનું શુભમુહૂર્ત આપી કહ્યું કે કારતક સુદ આઠમનો…

ભરૂચ ખાતે નિરામય ગુજરાત અભિયાનનો કરાયો શુભારંભ

નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત સ્વસ્થ સમાજના નિર્માણ માટે રાજય સરકારના સરાહનીય પ્રયાસો છે તેમ નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે નિરામય ગુજરાત કાર્યક્રમના શુભારંભ કરાવ્યો હતો. નિરામય…

error: