ભરૂચ: પાવડરની લૂંટ અને ડ્રાઇવરની હત્યાના 2 આરોપીઓ સુરત થી ઝડપાયા
ભરૂચ જિલ્લાના નબીપુર ગામ પાસે 28 તારીખના રોજ એક ડ્રાઈવરની લાશ મળી આવી હતી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ડ્રાઇવર દહેજ થી PTA નામનો પાઉડર ભરીને નીકળ્યો હતો.…
ભરૂચ જિલ્લાના નબીપુર ગામ પાસે 28 તારીખના રોજ એક ડ્રાઈવરની લાશ મળી આવી હતી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ડ્રાઇવર દહેજ થી PTA નામનો પાઉડર ભરીને નીકળ્યો હતો.…
ગુજરાત માં પ્રથમવાર સ્ટેડિયમ રન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખા રાજ્યમાંથી લગભગ 50 જેટલા દોડવીરો એ ભાગ લીધો હતો. મુળ ગામ હાંસોટ તાલુકાના વઘવાણ ગામના રહીશ પણ ભરૂચ…
શિનોર તાલુકાના અંબાલી ગામ નજીક નર્મદા નદીના તટે આવેલ મહાસતી અનસૂયા માતાજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકભક્તોએ માતાજીના દર્શન કરી મહાપ્રસાદી નો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી. શિનોર તાલુકાના અંબાલી…
ભરૂચમાં પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીની ઉજવણી ના ભાગરૂપે ભરૂચના મહાવીર નગરમાં રહેતા ગરીબ પરિવારના બાળકોને ડ્રેસ તેમજ પગરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચના સ્લમ વિસ્તારના ગરીબ બાળકો…
ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તુષાર સુમેરા ની આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત કરી હતી ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા ની આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ તેમજ…
ભરૂચ ની મધ્યમાં આવેલ માતળિયા તળાવ ખાતે ધારાસભ્ય તેમજ નાયબ દંડક દુષ્યંત પટેલના હસ્તે 5 ફ્લોટિંગ ફાઉન્ટન ફુવારાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના લિંક રોડ પર આવેલા માતળિયા તળાવને પર્યટન…
ભરૂચ જિલ્લા રોહિત બચત, ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના હોદ્દેદારોની વરણી હાથ ધરાતા પ્રમુખ તરીકે જગદીશ પરમારની સતત બીજી ટર્મમાં બિનહરીફ વરણી થઈ હતી. મંત્રી તરીકે પણ ભુપેન્દ્રસિંહ ગોહિલ પણ…
ભરૂચના નબીપુર ગામે આવેલ મદરસાએ અલવીયુલ હુસૈનિ અર્ધવાર્ષિક કાર્યક્રમ યોજવામા આવ્યો હતો ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલ મદરસાએ અલવીયુલ હુસૈનિમા 1 નવેમ્બરે અર્ધવાર્ષિક પ્રોગ્રામ રખાયો હતો. જેમાં મદરસામા તાલીમ લઇ…
ભરૂચના બોરભાઠા બેટની સીમમાં પ્રાથમિક અનુમાને તણખલું પડવાના કારણે ખેડૂતનો પાક બળીને ખાખ થઈ જતા ભારે નુકશાની વેઠવાનો વાળો આવ્યો છે ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને પાક નષ્ટ થવાથી ભારે…
અંકલેશ્વર જલારામ મંદિરના ખાતે અંધભાઈ બહેનોને અનાજની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ જય જલારામ મંદિર ખાતે એક દાતાશ્રી ની મદદ થી સુનિલભાઈ મનહરભાઈ ચૌહાણ તથા ગોલાવાવ ગોલવાડ પંચ અને…