Satya Tv News

Category: મુખ્ય સમાચાર

સોના અને ચાંદીના ભાવમાં આજે હલચલ, જાણો સોના ચાંદીના લેટેસ્ટ રેટ;

આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે અને તે 184 રૂપિયા અથવા 0.24 ટકા વધીને 77077 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.…

અમદાવાદમાં એસ. પી રિંગ રોડ પર અકસ્માત દર્શન કરી પરત ફરતા પટેલ દંપતીને ટ્રકચાલકે કચડ્યું;

સવારે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર કાંતિભાઈ રવજીભાઈ પટેલ આશરે ઉં.વ. 62 અને દક્ષાબેન…

સુરતના ગોડાદરામાં ગેસ લાઈન લીકેજથી આગ લાગી આગ લાગતા દાઝેલા પરિવારના 4માંથી બે માસૂમના મોત;

સુરત ગોડાદરા વિસ્તારમાં સુપર સિનેમા સામે આવેલ કેશવનગરમાં મેઈન રોડની સાઈડમાં DGVCL દ્વારા ખાડો ખોદી કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહ્યી હતી. આ દરમિયાન ગુજરાત ગેસની મુખ્યલાઈન પસાર થઇ રહી…

અંકલેશ્વર: ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની જીતાલી ગામેથી કરી ધરપકડ;

ભરૂચ LCBએ અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને જીતાલી ગામની નવી નગરીમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCBના PI એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ PSI એમ.એમ.રાઠોડ સહીત સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં…

અંકલેશ્વર: રાજપીપળા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર યુવાનનું ઘટનાસ્થળેજ મોત;

અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલા પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામેથી એક યુવાન પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહનચાલકે બાઈકસવાર આશાસ્પદ યુવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ…

લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નથી, બદલાશે નિયમ જાણો;

રાજ્યની RTO સિસ્ટમમાં મોટો સુધારો થવા જઈ રહ્યો છે. લર્નિંગ લાયસન્સના નિયમોમાં મોટા બદલાવ કરાતા હવેથી લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ બની જશે. લર્નિંગ લાઇસન્સ સરળતાથી મળી રહે તે માટે આરટીઓ…

બિહારમાં બોલાચાલીમાં કમાન છટકી, દારૂડિયાએ પીકઅપથી 13 લોકોને કચડ્યા, 5ના મોત 8 લોકો ઈજાગ્રસ્ત;

બિહારમાં પૂર્ણિયાના ડોકવા ગામમાં અરુણ મુનિ દારૂના નશામાં તોફાન કરી રહ્યો હતો. આ માટે ગામના કેટલાક લોકોએ તેને ઠપકો આપ્યો અને તેને અહીંથી ચાલ્યા જવા કહ્યું હતું. આ બાબતે વિવાદ…

પાકિસ્તાની મોડલ નયાબ નદીમની લાશ નગ્ન હાલતમાં મળી, પાકિસ્તાનમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિની વિશ્વભરમાં ચર્ચા;

નાયાબ નદીમ, જે પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગની ઊભરતી કલાકાર હતી, તેણે પોતાનો જીવ ગુમાવ્યો કારણ કે તેની આસપાસના લોકોને લાગ્યું કે તે તેમના સન્માન માટે જોખમી છે. લાહોર પોલીસને એક વ્યક્તિનો…

અમદાવાદમાં આંબેડકરની મૂર્તિ ખંડિત થતા વિવાદ, બાબાસાહેબની પ્રતિમાનું તોડ્યું નાક;

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો.બાબા સાહેબ આંબેડકરના લઇને આપેલા નિવેદનને લઇને ઠેર-ઠેર વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડો. બાબા સાહેબની…

અંબાજી નજીક અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક યાત્રિકો ભરેલી બસ પર ગત રાત્રે કર્યો પથ્થરમારો;

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક યાત્રિકો ભરેલી બસ પર ગત રાત્રે પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પાનસા ગામ નજીક અંબાજીથી મહેસાણા જતી લક્ઝરી બસ ઉપર પથ્થરમારો થયો.ભક્તો દર્શન…

error: