ગુજરાતમાં અહીં બહુચર્ચિત ‘ધ કાશ્મીર ફાઇલ’ ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનું શરૂ
પીએમ મોદીથી માંડીને તમામ અગ્રણી નેતા આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. બીજી બાજુ ગુજરાત સરકારે પણ આ ફિલ્મને કરમુક્ત કરી છે. ત્યારે વડોદરામાં ભાજપ દ્વારા બહુચર્ચિત ધ કાશ્મીર ફાઇલ…
પીએમ મોદીથી માંડીને તમામ અગ્રણી નેતા આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. બીજી બાજુ ગુજરાત સરકારે પણ આ ફિલ્મને કરમુક્ત કરી છે. ત્યારે વડોદરામાં ભાજપ દ્વારા બહુચર્ચિત ધ કાશ્મીર ફાઇલ…
શહેરની બે સૌથી મોટી ક્લબ રાજપથ અને કર્ણાવતી કલબમાં ધુળેટીનો તહેવાર ભારે રંગેચગે ઉજવાય છે. પરંતુ આ વર્ષે પણ ધુળેટીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે…
હાલ ભારતભરમાં નવી રિલીઝ થઈ રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ટ્રેન્ડિંગમાં છે. ત્યારે બહુચર્ચિત આ ફિલ્મ અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને ગુજરાતમાં કરમુક્તિ…
યુપીમાં મોટી જીત બાદ સીએમ યોગી આદિત્યનાથ આજે પહેલીવાર દિલ્હી જવા રવાના થયા છે. ઉત્તરપ્રદેશમાં નવી સરકારની રચના માટે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત…
સુરત જાણે ગુનેગારોની નગરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ પોલીસ કમિશનર રાત્રે સાયકલ પર પેટ્રોલિંગમાં નીકળી રહ્યા છે તો બીજી તરફ ગુનેગારો પેટ્રોલિંગ વચ્ચે પણ ગુનાને…
નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ખાતે નવું એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ નવસારી કૃષિ યુનિવર્સિટી ના ડૉ. આર.ડી.પંડયા ના અધ્યક્ષસ્થાને એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ ખાતે યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં…
દેશના કરોડો પગારદારો-પેન્શનધારકોને ઈપીએફઓએ શનિવારે ઝટકો આપ્યો છે. ઈપીએફઓએ આગામી નાણાંકીય વર્ષ માટે પીએફના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. અહેવાલ અનુસાર FY2021-22 માટે પીએફ પર વ્યાજદર ઘટાડીને 8.1% કરવાનો નિર્ણય કરવામાં…
પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેશુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે. વનકર્મીઓ અને ભોમિયા ગાઈડ સાથે ડુંગરા ભમવા પધારવા તંત્રની અપીલ. એકતાનગર વિસ્તાર કેસુડાના લગભગ ૬૫,૦૦૦…
અંકલેશ્વર તાલુકાના એક ગામની સોસાયટીમાં રહેતી 13 વર્ષીય સગીરાને અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ લાલ કોલોની ખાતે રહેતો સુમિત વસાવા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અપહરણ અંગેની…
આમોદ તાલુકાના કાંકરિયા ગામે વિદેશી ફન્ડિંગથી 150 આદિવાસીઓનું કરાયેલ ધર્માંતરણની ઘટનામાં ભરૂચ જિલ્લા પોલીસ(Bharuch Police)ની ભલામણને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણુંક સાથે ચર્ચામાં આવેલા એડવોકેટ…