Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ગુજરાતમાં અહીં બહુચર્ચિત ‘ધ કાશ્મીર ફાઇલ’ ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનું શરૂ

પીએમ મોદીથી માંડીને તમામ અગ્રણી નેતા આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. બીજી બાજુ ગુજરાત સરકારે પણ આ ફિલ્મને કરમુક્ત કરી છે. ત્યારે વડોદરામાં ભાજપ દ્વારા બહુચર્ચિત ધ કાશ્મીર ફાઇલ…

અમદાવાદની સૌથી મોટી બે ક્લબોમાં આ વર્ષે પણ નહીં ઉજવાય હોળી-ધૂળેટી, લેવાયો આ મહત્વનો નિર્ણય

શહેરની બે સૌથી મોટી ક્લબ રાજપથ અને કર્ણાવતી કલબમાં ધુળેટીનો તહેવાર ભારે રંગેચગે ઉજવાય છે. પરંતુ આ વર્ષે પણ ધુળેટીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે…

બહુગાજેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને ગુજરાત સરકારે કરમુક્ત જાહેર કરી

હાલ ભારતભરમાં નવી રિલીઝ થઈ રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ટ્રેન્ડિંગમાં છે. ત્યારે બહુચર્ચિત આ ફિલ્મ અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને ગુજરાતમાં કરમુક્તિ…

આજે મોદી-શાહ-નડ્ડા સાથે ચર્ચા કર્યા બાદ UP કેબિનેટ નક્કી થશે, 21 માર્ચે શપથ લઈ શકે છે

યુપીમાં મોટી જીત બાદ સીએમ યોગી આદિત્યનાથ આજે પહેલીવાર દિલ્હી જવા રવાના થયા છે. ઉત્તરપ્રદેશમાં નવી સરકારની રચના માટે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત…

સુરત બની ગુનેગારોની નગર, ભરચક વિસ્તારમાં મહિલા પર થયું ફાયરિંગ

સુરત જાણે ગુનેગારોની નગરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ પોલીસ કમિશનર રાત્રે સાયકલ પર પેટ્રોલિંગમાં નીકળી રહ્યા છે તો બીજી તરફ ગુનેગારો પેટ્રોલિંગ વચ્ચે પણ ગુનાને…

ભરૂચ કૃષિ મહાવિદ્યાલય ખાતે નવા પ્રવેશ મેળવનાર છાત્રો માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ખાતે નવું એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ નવસારી કૃષિ યુનિવર્સિટી ના ડૉ. આર.ડી.પંડયા ના અધ્યક્ષસ્થાને એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ ખાતે યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં…

EPF ધારકોને મોટો ફટકો : 2021-22 માટે વ્યાજદર ઘટાડ્યો

દેશના કરોડો પગારદારો-પેન્શનધારકોને ઈપીએફઓએ શનિવારે ઝટકો આપ્યો છે. ઈપીએફઓએ આગામી નાણાંકીય વર્ષ માટે પીએફના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. અહેવાલ અનુસાર FY2021-22 માટે પીએફ પર વ્યાજદર ઘટાડીને 8.1% કરવાનો નિર્ણય કરવામાં…

કેસુડા જંગલ ઉર્ફે ફલેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થશે કેશુડા ટુર.

પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેશુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે. વનકર્મીઓ અને ભોમિયા ગાઈડ સાથે ડુંગરા ભમવા પધારવા તંત્રની અપીલ. એકતાનગર વિસ્તાર કેસુડાના લગભગ ૬૫,૦૦૦…

અંકલેશ્વર તાલુકાની 13 વર્ષીય સગીરાને લગ્નની લાલચે ભગાડી જનારા શખ્સને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપ્યો

અંકલેશ્વર તાલુકાના એક ગામની સોસાયટીમાં રહેતી 13 વર્ષીય સગીરાને અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ લાલ કોલોની ખાતે રહેતો સુમિત વસાવા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અપહરણ અંગેની…

કાંકરિયા ધર્માંતરણ કેસ દરમ્યાન ચર્ચામાં આવેલા Paresh Pandyaને જિલ્લા સરકારી વકીલ તરીકે તાત્કાલિક અસરથી નિમણુંક અપાઈ

આમોદ તાલુકાના કાંકરિયા ગામે વિદેશી ફન્ડિંગથી 150 આદિવાસીઓનું કરાયેલ ધર્માંતરણની ઘટનામાં ભરૂચ જિલ્લા પોલીસ(Bharuch Police)ની ભલામણને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણુંક સાથે ચર્ચામાં આવેલા એડવોકેટ…

error: