નર્મદામા કોરોના વિસ્ફોટ વકર્યો,સીઝનના સૌથી વધારે 84 કેસ
સાજા થયેલા ૦૮ દરદીઓને રજા અપાઇ હોમ આઇસોલેસનમાં ૨૨૧ દરદીઓ સારવાર હેઠળ નર્મદામા કોરોના વિસ્ફોટ વકર્યો છે.સીઝનના સૌથી વધારે 84 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે હજી પણ હોમ આઇસોલેસનમાં ૨૨૧…
સાજા થયેલા ૦૮ દરદીઓને રજા અપાઇ હોમ આઇસોલેસનમાં ૨૨૧ દરદીઓ સારવાર હેઠળ નર્મદામા કોરોના વિસ્ફોટ વકર્યો છે.સીઝનના સૌથી વધારે 84 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે હજી પણ હોમ આઇસોલેસનમાં ૨૨૧…
દેડીયાપાડા ગૃપ ગ્રામ પંચાયતમાં ભાજપ પ્રેરીત સરપંચ શ્રીમતી વર્ષાબેન દીવાલભાઈ ના અધ્યક્ષ સ્થાને પદ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો, સાથે ઉપ સરપંચ ની વરણી પણ કરવામાં આવી હતી, જેમાં ડેડીયાપાડા નાં…
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૧૯ થી ૨૩ જાન્યુઆરી સુધી નર્મદા જિલ્લાના વાતાવણમાં…
હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવે તે હેતુથી હાંસોટ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું…
સુરત ખાનગી લક્ઝરી બસ મોત મામલો.ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે વ્યક્તિઓ ઘાયલઅન્ય મુસાફરો અને ડ્રાઇવરના નિવેદન લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી ગઈકાલે રાતે સુરતના હીરાબાગ…
સખી વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળ બાળ લગ્ન પ્રતિબંધક ધારો ૨૦૦૬ અન્વયે જાગૃતિ સેમિનાર સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા ની ઉપસ્થિતિમાં યોજાયો; ડેડીયાપાડા તાલુકા પંચાયતના મિટિંગ હોલ ખાતે કમિશનરશ્રી મહિલા…
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં રેકોર્ડ ૧૭,૧૧૯ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં માર્ચ ૨૦૨૦માં કોરોનાએ પગપેસારો કર્યો ત્યારબાદ રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ…
અંકલેશ્વર પીરામણ ગામ ખાતે પરિણીતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત નેહા અંકિત યાદવ નામની 20 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત પતિ સાથે પિયરે જવાની તકરાર માં પગલું ભર્યું હોવાનું અનુમાન અંકલેશ્વર…
અંકલેશ્વરના અમૃતપુરા ગામે ડે.સરપંચ તરીકે સુનિલ વસાવા જાહેરગ્રામપંચાયતની ચૂંટણીમાં અમૃતપુરા ગામ સમરસ બન્યું હતુંયુવા પેનલે અમૃતપુરા ગામની કમાન સંભારી અંકલેશ્વરના અમરતપુરા ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ બની હતી. જેમાં આજરોજ ડેપ્યુટી…
ભરૂચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ઓટોરીક્ષા પલ્ટીકૂતરાની અડફેટે ઓટોરીક્ષા આવી જતાં પલ્ટી મારી,ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.સ્વીફ્ટ કારના માલિકની ગાડીને નુકસાનનુકસાન થયાની રિષ રાખી ઓટોરિક્ષાચાલકને મારો માર્યો ભરૂચ બી-ડિવિઝન પોલીસ…