Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ડેડીયાપાડા :રાજકીય કિન્નાખોરીમાં આગેવાનને તડીપાર કરાયાના આક્ષેપો સાથે BTTSની રજૂઆત

આદિવાસી યુવા નેતા ચૈતર વસાવા ને રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે હદપારમાં આવેદનરેલીમાં લગભગ ૪૦૦ જેટલા લોકોએ સ્વયંભુ જોડાઇ ને ચૈતરભાઈ વસાવા ને સમર્થન આપ્યુંપ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી તડીપાર…

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી

મહારાષ્ટ્રના કેજ ગામના સમતા નગરમાં રહેતો ચાંદપાસા ગની ટ્રક નંબર-એમ.એચ.09.ઇ.એમ.2377 લઈ લાતુરથી અમદાવાદના બાવળા ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર થી ભરૂચ તરફના ટ્રેક ઉપર રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ…

અંકલેશ્વર કાપોદ્રા એસી.રીપેરીંગનો સામાન ભરેલ ઇક્કો ગાડીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલ નોબલ માર્કેટ સ્થિત ગ્રીન પાર્ક સોસાયટીમાંથી એસી.રીપેરીંગનો સામાન ભરેલ ઇક્કો ગાડીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલ નોબલ માર્કેટ સ્થિત…

સાઇટ પર તસ્કરો ત્રાટકયા : અંકલેશ્વર 20 હજારની મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

અંકલેશ્વર 20 હજારની મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરારસાઇટ ઉપરથી લોખંડની પ્લોટ નંગ-8 મળી કુલ 20 હજારના મુદ્દામાલની ચોરીચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના પાનોલી રેલવે…

ભરૂચમાં પતંગની દોરી બની પ્રાણઘાતક, મહિલાનું ગળું કપાયું

ઉત્તરાયણ પહેલા જ મહિલાના જીવનની દોરી કપાઈ ભૃગુઋષિ બ્રિજ પરની ઘટના દોરી વાગતા મહિલા ત્યાં જ ફસડાઈ પડી. ગુજરાતમાં ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી બચ્યાં છે, ત્યારે પતંગની…

અંકલેશ્વર : ગડખોલ માં 181 મહિલા હેલ્પ લાઇન પર હુમલા મામલેશહેર પોલીસે વધુ ત્રણ આરોપીઓની કરી ધરપકડ

અંકલેશ્વરના ગડખોલમાં 181 મહિલા હેલ્પ લાઇન પર હુમલોનો મામલો શહેર પોલીસે વધુ ત્રણ આરોપીઓની કરી ધરપકડ ત્રણ યુવાનોએ 181ની ગાડી ઉપર હુમલો કરી કાચની કરી હતી તોડફોડ અંકલેશ્વરના ગડખોલ ગામના…

અંકલેશ્વર : શહેરમાં કોરોના વધતા પાલિકા તંત્ર એક્શન મોડમાં, માસ્ક વગર ફરતા લોકો પાસેથી કરાય દંડની વસુલાત

અંકલેશ્વરમાં કોરોના બેકાબુ બનતા પાલિકા તંત્ર એક્શન મોડમાં નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા ખાતે માસ્ક ચેકીંગ હાથ ધરાયુ માસ્ક વગર ફરતા લોકો પાસેથી વસૂલવા આવ્યો દંડ અંકલેશ્વર પંથકમાં કોરોના બેકાબુ બનતા…

કોંગ્રેસ આગેવાન વિજય સિંહ ટી પટેલ ને APMC હાંસોટના સભ્ય તરીકે દુર કરવાનો હુકમ આપતા ખડભરાટ

વિજયસિંહ ટી પટેલને સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે :APMCસભ્ય તરીકે દુર કરવાનો હુકમ આપતા ખડભરાટ કલમ 13ની જોગવાઈ મુજબ APMCના સભ્ય પદેથી દૂર કરાયો હુકમ એ. પી. એમ. સી.…

ભરૂચ : સુરત ગેસ ગળતરમાં 6 લોકોના મોતની ઘટનામાં તપાસનો રેલો ભરૂચ પહોંચ્યો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5ની અટકાયત કરી સુરત ગેસ ગળતરમાં 6 લોકોના મોતની ઘટનામાં તપાસનો રેલો ભરૂચ પહોંચ્યો સુરતમાં ગુરુવારે ગેસ ગળતરના કારણે ૬ શ્રમજીવીઓના મોતની ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી…

ભરૂચ તાલુકાના વડવા ગામમાં નીલગાયનો શિકાર કરતાં પાંચ ઇસમો ઝડપાયા.

ભરૂચ તાલુકાના વડવા ગામ ખાતે નીલગાય રોઝનો શિકાર કરવા અંગે વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવ અંગે વિગતે જોતા મદદનીશ વન સંરક્ષક પેટા વન વિભાગ ભરૂચના માર્ગદર્શન હેઠળ…

error: