Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ભરૂચ જિલ્લા માં નર્મદા કોલેજમાં કોરોના પોઝિટિવ કેસ અવતા: 2 દિવસ કોલેજ બંધ

ભરૂચ જિલ્લા માં નર્મદા કોલેજ અંદર કોરોના પોઝિટિવ કેસ અવતા બે દિવસની માટે સંપૂર્ણ કોલેજ બંધ રાખવામાં આવી છે ભરૂચ જિલ્લા માં નર્મદા કોલેજ અંદર કોરોના પોઝિટિવ કેસ અવતા બે…

જંબુસરથી ૪૮ મુસાફરો ભરીને નીકળેલી એસ.ટી.બસ ટ્રક સાથે ભટકાતાં મુસાફરો ઇજાગ્રસ્ત.

ટ્રક ડ્રાઈવરને પગ તથા થાપાના ભાગે ફેક્ચર. જંબુસરથી ભરૂચ જવા નીકળેલી એસ.ટી. બસ આમોદ પાસે હોટેલ ડિસેન્ટ નજીક ટ્રક સાથે ધડાકાભેર ભટકાતાં બસમાં બેઠેલા મુસાફરો પૈકી નવ લોકોને નાની મોટી…

સુરત : કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોત,20 થી વધુ મજૂરોને અસર,સીએમ અને ગૃહપ્રધાનનું ટ્વિટ, દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ

સુરતની સચિન GIDC વિસ્તારની ઘટનાકેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોતસચિનની રાજકામલ ચોકડી પાસે પાર્ક હતું ટેન્કરગેસ લીક થતા નજીકમાં સુતેલા મજૂરો ગૂંગળાયા6 મજૂરોના મોત અને 20 થી વધુ…

આખરે વાઈબ્રન્ટના પાટીયા પડ્યા : 10મી વાઈબ્રન્ટ સમિટ હાલ પૂરતી મોકૂફ વાઈબ્રન્ટ ગુજરાત ને લાગ્યું કોરોનાનું ગ્રહણ

કોરોનાના કેસમાં ઉછાળો આવતાં સમિટ મોકૂફ રાખવામાં આવી 10મી વાઈબ્રન્ટ સમિટ હાલ પૂરતી મોકૂફ ટોચના ઉદ્યોગપતિઓ થવાના હતા સામેલ 26 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા તાજેતરમાં ગાંધીનગર થી પ્રાપ્ત…

તા.૧૦ મી એ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશના અંદાજે ૧૫૦ જેટલા પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લેશે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૦ મી જાન્યુઆરી,…

રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લામાં તા. ૧૦ જાન્યુઆરી થી તા. ૨૦ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન શરૂ કરાશે

GVK EMRI ની કરુણા એબ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાની ટીમ તૈનાત કરાઈ છે. રાજ્યમાં ઉતરાયણ પર્વને લઈનેદર વર્ષે મોટી સંખ્યામાં ઘાયલ પક્ષીઓધારદાર પતંગના દોરામાં ફસાઈ જતાહોય છે. અને તેઓ ગંભીર…

પાલિકાની બેદરકારી : અંકલેશ્વરના વોર્ડ નંબર-7માં રોશન પાર્ક-2માં વર્ષોથી ડ્રેનેજની સુવિધાનો અભાવ

અંકલેશ્વરના વોર્ડ નંબર-7માં ડ્રેનેજની સુવિધાનો અભાવરોશન પાર્ક-2માં વર્ષોથી ડ્રેનેજની સુવિધાનો અભાવવર્ષોથી ગટર લાઇન ખુલ્લી હોવાની સમસ્યાદુર્ઘન મારતા પાણી વચ્ચે જીવી રહ્યા છે લોકોઆગામી આઠ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ કરવા અપીલનિરાકરણ નહીં…

અંકલેશ્વર શહેર પંચાટી બજાર વિસ્તારમાં નીકળતા પાણીને પગલે સ્થાનિકો હેરાન પરેશાન

પાણીનો પ્રશ્ન 10 વર્ષ જૂનો હોવાનું મળ્યું જાણવાઅનેક વાર રજૂઆત કરતા નથી આવતો કોઈ નિરાકરણ અંકલેશ્વર શહેરના પંચાટી બજાર વિસ્તારમાં નીકળતા પાણીને પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે અંકલેશ્વર…

અંકલેશ્વર : કાગળીવાડમાં આરસીસીટ રોડ પર ડામર રોડ પથરાયો, ટકશે ખરો ?, એક પાણીમાં ધોવાશે રોડ? : ભાજપ સભ્ય

અંકલેશ્વર પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા લીપાપોથીનું કામ કરાતું નજરે પડયું કાગડીવાડમાં આરસીસી રોડ પર થઇ રહ્યું ડામર રોડ ચોપડવાનું કામ સ્થાનિક અને ભાજપ સભ્યનું એક જ વરસાદે રોડ ધોવાશેનું નિવેદન શું…

અંકલેશ્વર : ત્રણ લાખ આપવાની લાલચે 49 હજારના વધુના મુદ્દામાલની થઈ છેતરપિંડી

અંકલેશ્વરના જૂના એસટી બસ ડેપો મહિલાને બે ગઠિયાઓ એ કરી છેતરપિંડીશહેર પોલીસે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના જૂના એસટી બસ ડેપો સામે મહિલાને બે ગઠિયાઓ રૂપિયા ત્રણ…

error: