Satya Tv News

Category: મુખ્ય સમાચાર

અફઘાનિસ્તાનમાં મોંઘવારી : લોટની ગુણ રૂપિયા 2400, ચોખાની ગુણ રૂ. 2700એ પહોંચી

અફઘાનિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. બજારમાં લોટની એક ગુણનો ભાવ રૂ. 2400 અને ચોખાની એક ગુણનો ભાવ રૂ. ભાવ રૂ. 2700 બોલાય છે. આ પરિસ્થિતિને જોતા એમ લાગી રહ્યું છે…

રાવતના હેલિકોપ્ટરના ક્રેશ પહેલાના વીડિયોની ફોરેન્સિક તપાસ થશે

જે મોબાઇલથી વીડિયો લેવાયો તેને લેબમાં મોકલાયો હેલિકોપ્ટર ક્રેશમાં ટેક્નિકલ ખામી ઉપરાંત કોઈએ તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ તેની તપાસ થશે તમિલનાડુના કુન્નૂર પાસે સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થતા…

આજથી ભૂખી ખાડીનો બ્રિજ વાહનો માટે ચાર દિવસ બંધ

ભરૂચમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 ચોવીસ કલાક વાહનોથી ધમધમતો હોય છે.પરંતુ શહેરના વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડીનો બ્રિજ જર્જરિત બનતા તેનું તાત્કાલિક સામાર કામ કરવાની જરૂરિયાત ઉભી થઇ…

10 હજાર ડૉક્ટરોની હડતાળથી સરકાર મોટી મુશ્કેલીમાં મૂકાશે

ડૉક્ટરોની હડતાળની ચિમકી : મોડી રાત સુધી મનાવવા સરકારના પ્રયાસ તબીબી શિક્ષકો અને ઈન સર્વિસ સહિત 10 હજાર ડૉક્ટરોની હડતાળથી સરકાર મોટી મુશ્કેલીમાં મૂકાશે અમદાવાદ પગાર સહિતના પડતર પ્રશ્નોને લઈને…

ભારતમાં ઓમિક્રોનના નવા પાંચ સાથે કુલ 38 કેસો, વધુ ત્રણ રાજ્યો લપેટમાં

કેરળ, આંધ્ર અને ચંડીગઢમાં ઓમિક્રોનનો પગપેસારો દેશમાં કોરોનાના નવા 7774 કેસો, એક્ટિવ કેસોની સંખ્યા 92 હજાર, વધુ 304ના મોત સાથે કુલ મૃત્યુઆંક 4.75 લાખ યુકેમાં ઓમિક્રોનના વધુ 1239 કેસ નોંધાતા…

ભરૂચ ખાતે લિંબચીયા સમાજનું સ્નેહ મિલન સંમેલન યોજાયું

ભરૂચ ના આંબેડકર હોલ ખાતે લિંબચીયા સમાજ ભરૂચ ઘટક નો 11 મુ સ્નેહમિલન સંમેલન યોજાયું હતું..સંગઠીત સમાજ સમૃદ્ધ સમાજ ના નારા સાથે યોજાયેલ સ્નેહમિલન સંમેલન માં પ્રમુખ પ્રભુદાસલિંબચીયા સહિત અન્ય…

અંકલેશ્વર:ખરોડની સીમમાં અંદાજીત 35 વર્ષીય યુવાનનો આપઘાત, હત્યા કે આત્મહત્યા પોલીસે તપાસ શરુ કરી

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં હાઇવેથી સુરત જવાના મુખ્ય માર્ગની બાજુમાં અંદાજિત 35 થી 40 વર્ષીય કોઈક યુવાને કોઈક અગમ્ય કારણોસર પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લેતા…

સુરત : ગુજરાત માજી સૈનિક સંગઠન નું સ્નેહ મિલન યોજાયું, ગુજરાત ભર ના માજી સૈનિકો હાજર રહ્યા

ભારત ની આન બાન અને શાન સમાં સૈનિકો નું નામ લઈએ તો પણ આપણી છાતી ગજ ગજ ફૂંલેછે..તેવામાં નિવૃત થયેલા માજી સૈનિકો એક બીજા ને મળતા રહે અને પોતાના પ્રશ્નો…

અંકલેશ્વર : અદ્યતન નવજીવન હોસ્પિટલનું લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું ઉદ્ઘાટન

અંકલેશ્વરના જીઆઇડીસી રેલવે સ્ટેશન વિસ્તારમાં આજરોજ અદ્યતન નવ જીવન હાર્ટ એન્ડ વુમન્સ હોસ્પિટલનું ઉદઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરાયું હતું અંકલેશ્વર વરિષ્ઠ તબીબ ડોક્ટર નરેન્દ્ર શાહ ના પુત્ર ચિંતન…

અંકલેશ્વર : ગડખોલ પંચાયતની સાંઈ દર્શન સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોની મીડિયા સમક્ષ રજૂઆત

અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાણે હવે ફરિયાદનું રણસીંગુ ફુંકાયુ છે. જેમાં ગડખોલ ગ્રામ પંચાયત બેદરકારી સામે આવી છે. જ્યાં ગડખોલ ગ્રામ પંચાયતની વિસ્તારમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીના રહીશો ગંદકીથી ત્રાહિમામ…

error: