Satya Tv News

Category: મુખ્ય સમાચાર

શ્રીનગરમાં પોલીસ બસ પર આતંકવાદી હુમલામાં 3 પોલીસકર્મી શહીદ

સંસદ પર હુમલાની 20મી વર્ષગાંઠ પર સોમવારે શ્રીનગરની બહાર જમ્મુ અને કાશ્મીર પોલીસની બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા છે. જમ્મુ અને કાશ્મીરની રાજધાની…

ભરૂચ વાયરલ વીડિયોને લઇ માતરિયા તળાવ ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઇ માતરિયા તળાવ ખાતે VHP અને બજરંગદળ દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માતરિયા તળાવ ખાતે હેલિકોપટર દુર્ઘટનામાં શહીદ થયેલા…

અફઘાનિસ્તાનમાં મોંઘવારી : લોટની ગુણ રૂપિયા 2400, ચોખાની ગુણ રૂ. 2700એ પહોંચી

અફઘાનિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. બજારમાં લોટની એક ગુણનો ભાવ રૂ. 2400 અને ચોખાની એક ગુણનો ભાવ રૂ. ભાવ રૂ. 2700 બોલાય છે. આ પરિસ્થિતિને જોતા એમ લાગી રહ્યું છે…

રાવતના હેલિકોપ્ટરના ક્રેશ પહેલાના વીડિયોની ફોરેન્સિક તપાસ થશે

જે મોબાઇલથી વીડિયો લેવાયો તેને લેબમાં મોકલાયો હેલિકોપ્ટર ક્રેશમાં ટેક્નિકલ ખામી ઉપરાંત કોઈએ તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ તેની તપાસ થશે તમિલનાડુના કુન્નૂર પાસે સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થતા…

આજથી ભૂખી ખાડીનો બ્રિજ વાહનો માટે ચાર દિવસ બંધ

ભરૂચમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 ચોવીસ કલાક વાહનોથી ધમધમતો હોય છે.પરંતુ શહેરના વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડીનો બ્રિજ જર્જરિત બનતા તેનું તાત્કાલિક સામાર કામ કરવાની જરૂરિયાત ઉભી થઇ…

10 હજાર ડૉક્ટરોની હડતાળથી સરકાર મોટી મુશ્કેલીમાં મૂકાશે

ડૉક્ટરોની હડતાળની ચિમકી : મોડી રાત સુધી મનાવવા સરકારના પ્રયાસ તબીબી શિક્ષકો અને ઈન સર્વિસ સહિત 10 હજાર ડૉક્ટરોની હડતાળથી સરકાર મોટી મુશ્કેલીમાં મૂકાશે અમદાવાદ પગાર સહિતના પડતર પ્રશ્નોને લઈને…

ભારતમાં ઓમિક્રોનના નવા પાંચ સાથે કુલ 38 કેસો, વધુ ત્રણ રાજ્યો લપેટમાં

કેરળ, આંધ્ર અને ચંડીગઢમાં ઓમિક્રોનનો પગપેસારો દેશમાં કોરોનાના નવા 7774 કેસો, એક્ટિવ કેસોની સંખ્યા 92 હજાર, વધુ 304ના મોત સાથે કુલ મૃત્યુઆંક 4.75 લાખ યુકેમાં ઓમિક્રોનના વધુ 1239 કેસ નોંધાતા…

ભરૂચ ખાતે લિંબચીયા સમાજનું સ્નેહ મિલન સંમેલન યોજાયું

ભરૂચ ના આંબેડકર હોલ ખાતે લિંબચીયા સમાજ ભરૂચ ઘટક નો 11 મુ સ્નેહમિલન સંમેલન યોજાયું હતું..સંગઠીત સમાજ સમૃદ્ધ સમાજ ના નારા સાથે યોજાયેલ સ્નેહમિલન સંમેલન માં પ્રમુખ પ્રભુદાસલિંબચીયા સહિત અન્ય…

અંકલેશ્વર:ખરોડની સીમમાં અંદાજીત 35 વર્ષીય યુવાનનો આપઘાત, હત્યા કે આત્મહત્યા પોલીસે તપાસ શરુ કરી

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં હાઇવેથી સુરત જવાના મુખ્ય માર્ગની બાજુમાં અંદાજિત 35 થી 40 વર્ષીય કોઈક યુવાને કોઈક અગમ્ય કારણોસર પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લેતા…

સુરત : ગુજરાત માજી સૈનિક સંગઠન નું સ્નેહ મિલન યોજાયું, ગુજરાત ભર ના માજી સૈનિકો હાજર રહ્યા

ભારત ની આન બાન અને શાન સમાં સૈનિકો નું નામ લઈએ તો પણ આપણી છાતી ગજ ગજ ફૂંલેછે..તેવામાં નિવૃત થયેલા માજી સૈનિકો એક બીજા ને મળતા રહે અને પોતાના પ્રશ્નો…

error: