Satya Tv News

Category: મુખ્ય સમાચાર

દેશના પહેલા CDSનું નિધન:જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન

પત્ની મધુલિકા સહિત 13ના મોતકુન્નુર4 મિનિટ પહેલાસરકારે તપાસના આદેશ આપ્યારાજનાથ સિંહ દિલ્હીમાં CDSના પરિવારને મળ્યાગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હોસ્પિટલમાંઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન…

UPADATE :CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત, 13 લોકોના મોત, રાજનાથ સિંહ CDS રાવતના ઘરે પહોંચ્યા

તામિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી. એમાં ચીફ ઓફ ડિફેન્સ…

ભરૂચ પડવાણિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ મતદારોને ધમકી આપતાના ગ્રામજના આક્ષેપ

ભરૂચ પાંડવાણિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે માજી સરપંચ કે જેવો ઉપર વિવિધ પોલીસ મથકોમાં પ થી વધુ ગુના દાખલ થયેલા હોવાના આક્ષેપ સાથે તેઓ દ્વારા મતદારોને…

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ખાનગી કરણને લઇ ભરૂચમાં કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન

સરકાર દ્વારા હવે વિવિધ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ખાનગી કરણને લઇ કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જેના પગલે ભરૂચના મકતમપુર વિસ્તારની…

અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે જી.આર.ડી.ના જવાનોને અપાય રાયફલ ટ્રેનિંગ

ગ્રામ પંચાયતની ચુંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે જી.આર.ડી.ના જવાનોને રાયફલ ટ્રેનિંગ આપવામાં આવી હતી ભરુચ જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ અને કોરોના કાળમાં કોરોના…

ભરૂચ : લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવા સભામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સંબંધિત ઉઠાવ્યા પ્રશ્નો

ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સંબંધિત પ્રશ્નો ઉઠાવ્યા હતા.જેનો જવાબ ગ્રામીણ વિકાસ મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ એ આપ્યો હતો સાંસદ મનસુખભાઈએ પોતાના…

CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત, બિપિન રાવતને હોસ્પિટલ લઇ જવાયા

તમિલનાડુના કુન્નુરમાં સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. સેનાના કુલ 9 જેટલા અધિકારીઓ હેલિકોપ્ટરમાં સવાર હોવાની માહિતી મળી રહી છે.ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત મોટા ચાર અધિકારીઓ…

વડોદરા : સાવલી નગર ની 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મના બનાવમાં વિધર્મી યુવકના 8 દિવસના રિમાન્ડ

વડોદરાના સાવલી નગર ની 13 વર્ષીય સગીરા ને ફેસબુક પર સંપર્ક કરી વડોદરા સયાજી બાગ માં ઝાડી ઝાંખરા માં લઇ જઇ દુષ્કર્મ આચરવાના પ્રકરણ માં મુંબઈ ના વિધર્મી આરોપી તોહીદ…

રાજકોટમાં 3.4ની તિવ્રતાના ભૂકંપથી વહેલી સવારે ધરા ધ્રુજી, ગોંડલથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું

સવારે 6.53 કલાકે ધારા ધ્રુજી હતી. આ ભૂકંપ 3.4ની તિવ્રતાનો હતો. ત્યારે ગોંડલથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયાના અહેવાલ છે. આજે વહેલી સવારે ગોંડલની આસપાસ ભૂકંપનાં આંચકા અનુભવાયાની માહિતી સામે…

અંકલેશ્વર :ડો બાબાસાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ દીને બાઈક રેલીનું આયોજન

અંકલેશ્વર મા ડો બાબાસાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ દીને બાઈક રેલીનું આયોજન કરી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતીભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ…

error: