Satya Tv News

Category: મુખ્ય સમાચાર

અંકલેશ્વર: ઓ.એન.જી.સી વેલ સાઈડ ઉપરથી જીવદયા પ્રેમીએ કોબ્રાનું કર્યું રેસ્ક્યુ

અંકલેશ્વર તાલુકાના મોતવણગામ નજીક આવેલ ઓએનજીસી ની વેલ સાઈટ ઉપર બ્રાઉન કોબ્રા ઘુસી ગયો હતો. જેને અંકલેશ્વરના જીવદયાપ્રેમી કાર્યકર્તાઓએ રેસ્ક્યું કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના મોતવણગામ ખાતે આવેલ ઓએનજીસીની વેલ સાઇટના…

ભરૂચ: શહેરના વિવિધ વોર્ડમાં નગર પાલિકા પ્રમુખના હસ્તે રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને 14 માંથી નાણાપંચની ગ્રાન્ટમાંથી ભરૂચ નગર પાલિકા દ્વારા ભરૂચ શહેરમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.જેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત…

અમેરિકામાં 12 હજાર લોકોને નોકરી આપવા જઈ રહી છે આ ભારતીય કંપની

ભારતીય આઈટી કંપની એચસીએલ ટેકનોલોજીસ અમેરિકામાં 12 હજાર લોકોને નોકરી આપવા જઈ રહી છે. કંપની આ લોકોને આગામી પાંચ વર્ષ દરમિયાન નોકરીની તક આપશે. જેમાંથી લગભગ બે હજાર લોકોને આગામી…

બિહાર : મુઝફ્ફરપુરનાં ડોક્ટરની બેદરકારીએ 15 લોકોએ આંખો ખોવાનો વારો આવ્યો, ઓપરેશન થિયેટરમાં પણ નરી ગંદકી

માઇક્રોબાયોલોજી વિભાગના તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ઓટીમાં અત્યંત ચેપી બેક્ટેરિયા હાજર હતા જે માત્ર 2 દિવસમાં માનવ આંખને નષ્ટ કરી શકે છે બિહારના મુઝફ્ફરપુર આંખની હોસ્પિટલ માં મોતિયાના…

અંકલેશ્વર : પાનોલીની આર.પી.ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારે મધરાતે રીએક્ટરમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત, 5 ને ઇજા

અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલી આર.પી. ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારે મધરાતે રીએક્ટર ફાટતા નાઈટશિપમાં કામ કરી રહેલા એક કામદારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે 5 કામદારો ઘવાતા સારવાર અર્થે ખસેડાયા હતા.…

અંકલેશ્વર : કાપોદ્રા ગામે બહેન સાથે આડા સંબંધની શંકાએ હત્યાનો મામલો, પોલીસે કરી 4 આરોપીની અટકાયત

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં અંગત અદાવતે ચાર ઈસમોએ યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરતા તેનું સારવાર પહેલ જ કરુણ મોત નીપજ્યું હતુ. ઘટનામાં પોલીસ તપાસમાં આરોપીની બહેન સાથે મૃતકના આડા…

ભરૂચ :આમોદના સરભાણ ગામે રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય માટે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આપયું આવેદનપત્ર

આમોદ તાલુકાના સરભાણ ગામે બનેલ રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને પકડી સજા થાય તેમાટે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આદિવાસી સમાજ દ્વારા…

અંકલેશ્વરના અંદાડા ગામે પરિવાર શુભ પ્રસંગમાં ગામડે ગયો અને તસ્કરોએ બનાવ્યું નિશાન.

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની નિલકંઠ નગરમાં રહેતો પરિવાર શુભ પ્રસંગે પોતાના વતન જંબુસર ખાતે જતા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 2 લાખ 35…

કાળજુ કંપાવી દે તેવી ઘટના :19 વર્ષની બહેને પ્રેમ લગ્ન કર્યા તો 17 વર્ષના ભાઈએ ધડથી માથુ અલગ કર્યું

ઔરંગાબાદમાં રવિવારે બપોરે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના વૈજાપુર તાલુકામાં આવેલા લાડગાંવ નામના ગામમાં એક 17 વર્ષના છોકરાએ કથિત રીતે તેની 19 વર્ષની બહેનનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. કારણ કે…

બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે ઓમિક્રોન! દેશમાં 5 બાળકો સંક્રમિત

રવિવારે રાજસ્થાનના એક જ પરિવારના 9 લોકોને ઓમિક્રોન કેસ હોવાનું જાણવા મળ્યું હતું. આ 9 લોકોમાં 2 નાના બાળકો પણ છે. તો મહારાષ્ટ્રમાં 7 નવા ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ સામે આવ્યા.…

error: