Satya Tv News

Category: મુખ્ય સમાચાર

અંકલેશ્વર : પરિવાર હોટેલના કમ્પાઉન્ડમાંથી રૂ 4 લાખના ટેમ્પાની ચોરી થતા નોંધાઈ પોલીસ ફરિયાદ

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર પરિવાર હોટેલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ રૂપિયા 4 લાખના ટેમ્પાની કોઈક ચોર ઈસમ ચોરી કરી ફરાર થઇ જતા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ…

ભરૂચ એસ.ટી વિભાગમાં ૨૯૦ જેટલાં ડ્રાયવરો નવી નિમણૂંકપત્ર કરાયા એનાયત

ભરૂચ એસ.ટી વિભાગ ધ્વારા નવી નિમણૂંક પામેલ ડ્રાયવરોના નિમણૂંકપત્ર મંત્રી પૂર્ણેશ મોદી તથા નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલના હસ્તે એનાયત કરાયા હતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ દ્વારા…

રેલવે બોર્ડના ચેરમેન અને કેરળ ભાજપના પૂર્વ અધ્યક્ષ ભરૂચ રેલવે સ્ટેશન પર લીધી મુલાકાત

રેલવે બોર્ડના ચેરમેન અને કેરળ ભાજપના પૂર્વ અધ્યક્ષ પી. કે. ક્રીશ્નનદાશ આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન પર વિશેષ મુલાકાત લીધી હતી, ભાજપ અગ્રણી ધનજીભાઈ ગોહિલે ટ્રેનોના સ્ટોપેજ તેમજ મુસાફરોની અગવડોને લઇ…

શિનોર: દુકાન સંચાલકનું રાજીનાને 5 વર્ષનો વીતી ગયા હોવા પણ નથી આવતું સ્વીકારા :તંત્ર સામે ઉઠ્યા સવાલો

વડોદરા જિલ્લાના શિનોર ગામે પગે ચાલવાની હિંમત સુધ્ધા નહિ ધરાવતાં અને મોટા ફોફળિયા ખાતે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ધરાવતાં સંચાલક નું રાજીનામું 5 વર્ષનો સમય વીતવા છતાં નહિ સ્વીકારાતા,શિનોર…

કાનપુરઃ પ્રદૂષણના કારણે ઓક્સિજન લેવલમાં ઘટાડો, 2 દર્દીઓના મોત

વાયુ મંડળમાં વધી રહેલા પ્રદૂષણના કારણે લોકોના શરીરનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે. આ કારણે સીઓપીડી (ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડીસિઝ)ના દર્દીઓનો જીવ જોખમમાં મુકાયો છે. પ્રદૂષણના કારણે સીઓપીડી એટેકના લીધે…

અંકલેશ્વર:જયાબેન મોદી હોસ્પિટલમાં ગુજરાત ગાર્ડિયન દ્રારા આપયું 14 લાખનું સોનોગ્રાફી મશીન

અંકલેશ્વરમાં આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપની દ્વારા રૂપિયા 14 લાખની કિંમતનું સોનોગ્રાફી મશીન શનિવાર તારીખ 20 નવેમ્બરે અર્પણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ગુજરાત ગાર્ડિયન કંપની…

પંજાબ : પઠાણકોટ આર્મી કેમ્પના ગેટ નજીક ગ્રેનેડ બ્લાસ્ટ થતાં અફરાતફરી, CCTVમાં કેદ થયા શંકાસ્પદ ઇસમો.

પંજાબના પઠાણકોટમાં આવેલ આર્મી કેમ્પના ગેટ નજીક ગ્રેનેડ બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી…

ભરૂચમાં અશાંતધારાની આગ ભડકી!હાથિખાનામાં હિન્દુઓને મકાન વેચવા વિદેશથી મળી રૂ.1 કરોડની ઓફર

આમોદના કાંકરિયા ગામે જ્યાં ધર્માંતરણનો વિવાદ વકરી રહ્યો છે ત્યાં ભરૂચના હાથીખાનામાં ફરી અશાંતધારાની આગ ભડકી છે, જેને વિસ્તારના ધર્માંતરણનું ષડયંત્ર સ્થાનિકો ગણાવી રહ્યાં છે સ્થાનિકોને વિદેશથી 1 કરોડમાં ઘર…

ફ્ટેડ-30 પ્રોજેકટ દ્વારા બાળકોને શિક્ષણક્ષેત્રે આગળ લાવવા સરાહનીય કામગીરી

ગિફ્ટેડ-30 પ્રોજેકટ દ્વારા બાળકોને શિક્ષણક્ષેત્રે આગળ લાવવા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ગિફ્ટટેડ 30 પ્રોજેકટ હેઠળના લઘુમતી સમાજના ગરીબ અને પછાત વિદ્યાર્થીઓ ઉચ્ચકક્ષાનું પરિણામ લાવ્યા છે લઘુમતી સમાજના…

રાજપીપલા : સંવેદનશીલ અને માનવતાવાદી અધિકારી કલેકટરે ગરીબો માટે પ્રગટાવ્યો અનોખો દીપ

રાજપીપલામાં એક પણ ભિક્ષુકને ભીખ માંગવાનો વારો ન આવે તે માટે કલેકટર ડી એ શાહે નિરાધારને નવજીવન બક્ષ્યું હતું ગરીબો પ્રત્યે પ્રેમ,અનુકંપા કરુણા, અને સંવેદના ધરાવતા સેવાભાવી, લાગણી સભર અને…

error: