બિગ બોસ’ ફેમ અર્શી ખાનને દિલ્હીમાં અકસ્માત, હોસ્પિટલમાં દાખલ
જ્યારે અકસ્માત થયો ત્યારે અર્શી ખાન તેની મર્સિડીઝ કારમાં હતી. આ અકસ્માત દિલ્હીના માલવિયા નગર પાસે શિવાલિક રોડ પર થયો હતો. બિગ બોસ ફેમ અભિનેત્રી અર્શી ખાનના ચાહકો માટે એક…
જ્યારે અકસ્માત થયો ત્યારે અર્શી ખાન તેની મર્સિડીઝ કારમાં હતી. આ અકસ્માત દિલ્હીના માલવિયા નગર પાસે શિવાલિક રોડ પર થયો હતો. બિગ બોસ ફેમ અભિનેત્રી અર્શી ખાનના ચાહકો માટે એક…
અંકલેશ્વર અને ભરૂચ નર્મદા નદીના બંને છેડે કોઈક ઈસમના બે મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા અંકલેશ્વર શહેર પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી વાલી વારસોની શોધખોળ આરંભી છે. મળતી માહિતી અનુસાર…
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર પરિવાર હોટેલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ રૂપિયા 4 લાખના ટેમ્પાની કોઈક ચોર ઈસમ ચોરી કરી ફરાર થઇ જતા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ…
ભરૂચ એસ.ટી વિભાગ ધ્વારા નવી નિમણૂંક પામેલ ડ્રાયવરોના નિમણૂંકપત્ર મંત્રી પૂર્ણેશ મોદી તથા નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલના હસ્તે એનાયત કરાયા હતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ દ્વારા…
રેલવે બોર્ડના ચેરમેન અને કેરળ ભાજપના પૂર્વ અધ્યક્ષ પી. કે. ક્રીશ્નનદાશ આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન પર વિશેષ મુલાકાત લીધી હતી, ભાજપ અગ્રણી ધનજીભાઈ ગોહિલે ટ્રેનોના સ્ટોપેજ તેમજ મુસાફરોની અગવડોને લઇ…
વડોદરા જિલ્લાના શિનોર ગામે પગે ચાલવાની હિંમત સુધ્ધા નહિ ધરાવતાં અને મોટા ફોફળિયા ખાતે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ધરાવતાં સંચાલક નું રાજીનામું 5 વર્ષનો સમય વીતવા છતાં નહિ સ્વીકારાતા,શિનોર…
વાયુ મંડળમાં વધી રહેલા પ્રદૂષણના કારણે લોકોના શરીરનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે. આ કારણે સીઓપીડી (ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડીસિઝ)ના દર્દીઓનો જીવ જોખમમાં મુકાયો છે. પ્રદૂષણના કારણે સીઓપીડી એટેકના લીધે…
અંકલેશ્વરમાં આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપની દ્વારા રૂપિયા 14 લાખની કિંમતનું સોનોગ્રાફી મશીન શનિવાર તારીખ 20 નવેમ્બરે અર્પણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ગુજરાત ગાર્ડિયન કંપની…
પંજાબના પઠાણકોટમાં આવેલ આર્મી કેમ્પના ગેટ નજીક ગ્રેનેડ બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી…
આમોદના કાંકરિયા ગામે જ્યાં ધર્માંતરણનો વિવાદ વકરી રહ્યો છે ત્યાં ભરૂચના હાથીખાનામાં ફરી અશાંતધારાની આગ ભડકી છે, જેને વિસ્તારના ધર્માંતરણનું ષડયંત્ર સ્થાનિકો ગણાવી રહ્યાં છે સ્થાનિકોને વિદેશથી 1 કરોડમાં ઘર…