Satya Tv News

Category: મુખ્ય સમાચાર

તામિલનાડુમાં ભારે વરસાદથી પાંચનાં મોત

માછીમારોને સમુદ્રમાં ન જવા હવામાન વિભાગની સલાહ, અરબ સાગરમાં લોઅર પ્રેશરના કારણે વરસાદ ખાબક્યો ચેન્નઈમાં મુશળધાર વરસાદના કારણે સ્થિતિ સતત કથળી રહી છે અને વરસાદ સંબંધિત ઘટનાોમાં પાંચ લોકોનાં મોત…

ભરૂચ શહેરમાં રીલીફ ટોકીઝ સામે ધોળે દીવસે લૂટ કરનાર ૩ લૂટારૂ ઝડપાયા

ભરૂચ શહેરના પાંચ બત્તી વિસ્તારમાં ધોળે દહાડે એક યુવકને લૂંટી લેવાની ઘટના બનવા પામી હતી. જે ગુનામાં પોલીસે ૩ આરોપીઓની અટક કરી લૂંટમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કરેલ છે. ગત રોજ…

અંકલેશ્વર:પાનોલી જીઆઇડીસીની વર્લ્ડ કેમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં લાગી ભીષણ આગ

અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસી સ્થીત વર્લ્ડ કેમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસી સ્થીત વર્લ્ડ કેમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. વર્લ્ડ કેમ…

રાજપીપળા: સંગીતકાર શિવરામ પરમારે રેડીયો યુનિટી 90 એફએમની કરી મુલાકાત

રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારે આજરોજ કેવડિયા ખાતે અદ્યતન ટેકનોલોજીથી શરૂ થયેલા નવા રેડીયો યુનિટી 90 એફએમ ની મુલાકાત લીધી હતી.અને સાથે સાથે આ રેડિયો સ્ટેશનને અનેક શુભેચ્છાઓ પણ પાઠવી હતી.…

ભરૂચ: વરેડિયા નજીક કારને અજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા સર્જાયો અકસ્માત

ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડીયા પાસે કોઈ અજાણ્યા વાહને કારને અડફેટમાં લેતાં સર્જાયેલ અકસ્માતમાં ૪ થી વધુને ઇજાઓ પહોંચી હતી. અંકલેશ્વરના શેખ કુટુંબના સભ્યો કારમાં અજમેર ગયા…

આમોદ સરભાણ ગામે તળાવ નજીકથી એક સગીરાનો મૃતદેહ મળતા ચકચાર

ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના સરભાણ ગામના તળાવ પાસેથી ગતરોજ એક સગીરાનો મૃતદેહ મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આમોદના સરભાણ ગામે તળાવ નજીકથી વસાવા પરિવારની સગીરાનો મૃતદેહ…

અંકલેશ્વર: સુરવાડી બ્રીજ પર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, ૧ ઘાયલ

અંકલેશ્વર ખાતે નવ નિર્મિત સુરવાદી બ્રીજ ઉપર એક પુર ઝદપે આવતી ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ગંભીર ઇજઓ પહોંચી હતી. અંકલેશ્વર સુરવાડી ગામ નજીકના બ્રિજ ઉપર આજે…

ભરૂચ: લગ્ન ન થતાં સિતપોણના યુવાને ફાંસો ખાઇ કરી આત્મહત્યા

ભરૂચ તાલુકાના સીતપોણ ગામના ઍક યુવકે ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. સીતપોણ ગામના મંદિર ફળિયામાં રહેતા મંગલ ભાઈ છીતુભાઈ વસાવા ઉ. વ. ૨૯ પોતાના…

અંકલેશ્વર વોર્ડ નં 8 વિસ્તારમાં જોવા મળ્યું મોટા પ્રમાણમાં કચરાનું સામ્રાજ્ય!

અંકલેશ્વર વોર્ડ નં 8 કસ્બાતી વાડ વિસ્તારનાં ચોર્યાસી ભાગોળ માં મુખ્ય માર્ગ પર નગરપાલિકા ની બેદરકારી સામે આવી છે.જેમાં મુખ્ય માર્ગ ઉપર જ કચરાના ઢગ જોવા મળ્યા હતા. હાલ કોરોના…

ગુજરાતમાં એક જ દિવસમાં 90 હજારથી વધુ ટિકિટ થઈ બુક , દેશમાં સૌથી વધુ ટિકિટ બુક થવાનો નવો રેકોર્ડ

ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસોમાં ટ્રાફિકથી બચવા અને સરળતાથી મુસાફરી કરવા માટે લોકો હવે એડવાન્સ અથવા તો ઓનલાઇન બુકિંગ તરફ વળ્યા છે. તેવામાં ગુજરાતના એસટી નિગમ માટે મોટી અને મહત્વની…

error: