Satya Tv News

Category: મુખ્ય સમાચાર

વાલિયા નલધરી ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં એકનું ઘટના સ્થળે તો અન્યનું સારવાર હેઠળ મોત

વાલિયા-અંકલેશ્વર માર્ગ પર નલધરી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. નલધરી ગામ નજીક આવેલા મહાદેવ મંદિર પાસે શેરડી ભરેલી ટ્રોલી સાથે બાઈક સવારો ભટકાતા એકનું ઘટના સ્થળે જ મોત…

અંકલેશ્વર શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગૃપ દ્વારા ભરૂચ અનાથ આશ્રમ ખાતે મીઠાઈ વિતરણ કરાઇ

અંકલેશ્વર શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ અને પ્રોફેશનલ સર્વિસ દ્વારા દીપાવલી પર્વ ના શુભ અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નારી સંરક્ષણ કેન્દ્ર અને શિશુ ગૃહો…

અંકલેશ્વર : નવા વર્ષના ટાળે ઘરમાં નીકળ્યો સાપ પરિવારમાં મચી દોડધામ

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની લક્ષમણ નગર સોસાયટીના એક મકાનમાં ઇન્ડિયન રેટ નામક સાપ દેખાદેતા નાશભાગ મચી જવા પામી હતી. અંકલેશ્વરના સાંરગપુર ગામની લક્ષમણ નગર સોસાયટીના એક મકાનમાં અચાનક સાપ દેખાદેતા…

ભરૂચ BSNL ઓફિસ સામે આવેલ ભંગારના ગોડાઉનમા લાગી આગ

ભરૂચ બીએસ.એન.એલ ની કચેરીની સામેવેલ એક ભંગારના ગોડાઉનમા અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી. ભરૂચ પાંચબત્તી થી મહંમદપુરા રોડ તરફ આવેલ બી.એસ.એન.એલ. ઓફીસ સામે આવેલા એક…

અંકલેશ્વરમાં ત્રણ અલગ-અલગ સ્થળે ફટાકડાથી આગ લાગી, હજારોનું નુકસાન થયું હોવાની શક્યતા

અંકલેશ્વરના જી.આઈ.ડી.સીમાં આવેલી કે.વી.કંપનીમાં અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં રહેલા લાકડામાં આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉન ભડકે બળવા લાગ્યું હતું. આ અંગે સ્થાનિકોએ…

અંકલેશ્વર રામકુંડ મંદિર ખાતે પરિક્રમાવાસીઓને કરાયું ધાબળાનું વિતરણ

દિવાળી પર્વ નિમિત્તે અંકલેશ્વર રામકુંડ મંદિર ખાતે પરિક્રમાવાસીઓને સત્યમેવ જયતે ગૃપ દ્વારા ધાબળાનું વિતરણ કરાયું હતું. વિશ્વમાં નર્મદા જ એક એવી નદી છે જેની વિધિવત પૂર્ણ પરીક્રમા યુગોથી કરાઇ છે.…

ફૈઝલ ​​શેખ ઉર્ફે ફૈસુની મુંબઈ પોલીસે બેફામ ડ્રાઈવિંગ કરવા બદલ કરી ધરપકડ

પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝલ શેખ ઉર્ફે ફૈસુ તાજેતરમાં કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. તાજેતરના અહેવાલ મુજબ, ફૈઝલને વહેલી સવારે બેફામ ડ્રાઈવિંગ કરવા બદલ મુંબઈ પોલીસે અટકાયતમાં લીધો છે. રિપોર્ટમાં…

ભરૂચ: નબીપુર દયાદરા રોડ પરની નબીપુર ફાટક પર ભારે વાહન ફસાયું, સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો

નબીપુર દયાદરા જવાના રોડ ઉપરની રેલ્વે ફાટકના એંગલમાં એક વાહન ફસાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. જોકે પોલીસે તાત્કાલિક દોડી આવી ટ્રાફિક યથાવત કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા. દિવાળીનો તહેવાર…

વાલિયા અનાજ કરિયાણાની દુકાનમાં આગના પગલે મચી દોડધામ

વાલિયા ગામના મુખ્ય બજારમાં આવેલ અનાજ કરીયાણાની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જો કે આ આગની ઘટનામાં કોઈ પણ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ…

ગંભીર કિસ્સો:સુરતમાં રસ્તા પર રહેતા પરિવારનું દોઢ મહિનાનું બાળક ગુપ્તાંગ સુધી દાઝ્યું,

દિવાળીના તહેવારને લઈને ફટાકડા બેફામ પણ રાત્રિના સમયે ફૂટી રહ્યાં છે. ત્યારે ફૂટતા ફટાકડાથી દાઝવાના બનાવો પણ વધી રહ્યાં છે. સુરતના સોસિયો સર્કલ નજીક રસ્તા પર રહેતા પરિવારે ટ્રાઈસિક્લ નીચે…

error: