Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ઈઝરાયલ-ઈરાન વચ્ચે વધ્યો તણાવ, ભારત બન્યું સુદી વચ્ચે સુપારી, બે દેશોમાંથી સૌથી મહત્વપૂર્ણ કોણ?

મધ્ય પૂર્વના આ બંને દેશો એવા છે કે જેની સાથે ભારતના સંબંધો સારા છે પરંતુ જ્યારે સૌથી ખાસ અને મહત્વની વાત આવે છે ત્યારે ઈઝરાયલ ઈરાન કરતા આગળ નીકળી જાય…

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના નિર્ણયની જાણકારી આપી છે. બાબરે કહ્યું કે કેપ્ટનશિપનો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો હતો. આ…

નવરાત્રીના એક દિવસ પહેલા ઘટી ગયો સોનાનો ભાવ,જાણો લેટેસ્ટ રેટ;

દેશભરમાં નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. આજે સોનાના ભાવમાં લગભગ 400 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં આજનો ભાવદિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 77,050 રૂપિયા પ્રતિ 10…

વડોદરામાં મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો;

મહિલા પંચમહાલમાં કોઈ પ્રસંગમાં ગઈ હતી. ત્યારે 22 સપ્ટેમ્બરની રાત્રે મહિલાને એકલી જોતા નરાધમે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. પીડિતાએ ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નંદેસરી 12 દિવસ…

ભારતીય નોટ પર મહાત્મા ગાંધીનો સ્માઈલ કરતો ફોટો, શું તમે જાણો છો આ ફોટો ક્યારે ક્લિક કરવામાં આવ્યો.?

ભારતીય નોટ પર મહાત્મા ગાંધીનો ફોટો તો તમે જોયો હશે પરંતુ તમે ક્યારે વિચાર્યું કે, નોટ પર સ્માઈલ કરતો આ બાપુવો ફોટો કોણે ક્લિક કર્યો છે. આ સાથે ગુગલ પર…

2 ઓક્ટોબર: ‘રાષ્ટ્રપિતા’ મહાત્મા ગાંધીજીની જન્મજયંતી, જાણીએ ગાંધીજીના જીવનનો એક મોટો રહસ્ય;

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તેમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું.…

ગુલાબી 2000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ બાદ પણ 7000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની ચલણી નોટોને દબાવી રાખી;

1 ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્રીય બેંક RBIએ ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી રૂ. 2000ની નોટોના વળતરનો ડેટા શેર કરતા કહ્યું કે, આ મૂલ્યની 98 ટકા નોટો બેંકોને પરત કરવામાં આવી છે.…

ફોન અચાનક ચાર્જ થવાનું બંધ કરી દે તો શું કરવું.? જાણો;

સ્માર્ટફોન એક એવું ગેજેટ બની ગયું છે જેના વિના આપણે એક દિવસ પણ ચાલે નહીં પણ જો ફોનને કઈ થઈ જાય તો આપણે પરેશાનીમાં મુકાઈ જઈએ છે. ત્યારે જો કદાચ…

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સવાર સુધી ગરબા રમવાની આપી છૂટ;

નવરાત્રિ મહોત્સવને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યમાં ખેલૈયા મોડી રાત સુધી ગરબા રમી શકશે. વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે. રાજ્ય સરકારે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી છે.…

અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો, મેનેજમેન્ટે કર્યો સસ્પેન્ડ;

અમદાવાદની વટવાની માધવ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીને મૂઢ માર માર્યો હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. વિદ્યાર્થીના પિતાએ ગણિતના શિક્ષક અભિષેક પટેલ સામે…

error: