Satya Tv News

Category: મુખ્ય સમાચાર

સોનાના ભાવમાં જબ્બર ઉછાળો, જાણો 10GM નો લેટેસ્ટ રેટ;

આજે વાયદા બજારમાં સોનું 250 રૂપિયાની તેજી સાથે 75,253 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. ઈન્ટ્રા ડેમાં તે 76,000 રૂપિયાના સ્તરે પણ પહોંચ્યું હતું. સોનું 6 મહિનામાં 15000 રૂપિયા…

વડોદરાની MS યુનિ.માં સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત;

વડોદરાની MS યુનિ.માં વિદ્યાર્થીનો આપઘાત કર્યો છે. સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય સ્ટુડન્ટે ગળેફાંસો ખાઈ લીધો છે. વિદ્યાર્થીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી. આ બનાવ અંગે…

ગુજરાતનો નકશો બદલાશે બનશે 3 નવા જિલ્લા, 33 થી 36 જિલ્લા થશે;

સરકારનું આયોજન જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓનો ઉમેરો કરવાનું છે. આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે. અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર,…

ગુજરાતમાં ફરી એક વાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, ભાવનગર – ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ;

છેલ્લા કેટલાક સમયથી ટ્રેન ઉથલાવવાની ઘટનામાં સતત વધારો થયો છે. ત્યારે આજે ગુજરાતમાં ફરી એક વાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બોટાદના કુડલી ગામે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો…

ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ આવી સામે, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદના ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકના આપઘાત મામલે ખુલાસો થયો છે. સંચાલક નરેશ પટેલની 18 પાનાની સ્યૂસાઈડ નોટ સામે આવી છે. સ્યૂસાઈડ નોટમાં 5 કરોડની લેતી દેતી મામલે આત્મહત્યા કરી હોવાનો…

ઉ. પ્રદેશમાં રેસ્ટોરન્ટ – ઢાબા પર માલિકનું નામ લખવું ફરજિયાત

લખનઉ : ઉત્તર પ્રદેશમાં તમામ રેસ્ટોરન્ટ, ઢાબા કે હોટેલ પર હવેથી તેના સંચાલકો કે મૂળ માલિકના નામ જાહેરમાં લોકોને દેખાય તે રીતે લખવા ફરજિયાત કરી દેવાયું છે. આ ઉપરાંત જો…

તિરુપતિના પ્રસાદમાં જાનવરની ચરબીના વિવાદ વચ્ચે 4 દિવસમાં 14 લાખ લાડુ વેચાયા

હૈદરાબાદ : આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ જગન મોહન રેડ્ડીની સરકારમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાન (ટીટીડી)માં ભગવાન વેંકટેશના દર્શને આવતા ભક્તોને અપાતા પ્રસાદના લાડુમાં જાનવરની ચરબીની કથિત ભેળસેળ થઈ હોવાનો…

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈ-વે ઉપર ગંભીર અકસ્માત, એકસાથે 7 લોકોના નિપજ્યાં મોત;

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈ-વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોને કાળ ભરખી ગયો હતો. અમદાવાદના તમામ લોકો કારમાં સવાર થઇને શામળાજી થી અમદાવાદ તરફ પરત ફરી રહ્યા હતા જે…

સુરતમાં BRTS રૂટ ક્રોસ કરતાં માસૂમને બસે લીધો અડફેટે, 6 વર્ષના બાળકના મોત;

બી.આર. ટી.બસ કાળમુખી ફરી એકવાર બની હોય તે રીતે શ્રમિક પરિવારના દીકરાને કોળિયો બનાવ્યો હતો. અણુવ્રત દ્વાર નજીક બસ ચાલકે 6 વર્ષના બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ લોકોના…

અંકલેશ્વરમાં નહેરમાં ગાબડું સોસાયટીઓમાં કેમિકલયુક્ત પાણીની ફરિયાદ;

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રાજપીપલા ચોકડી પાસે આવેલી નહેરમાં ગાબડું પડતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું. નહેર નજીકની સોસાયટીઓમાં લીલા કલરનું પાણી ભરાતા રહીશો દ્વારા કેમિકલ યુક્ત પાણીની ફરિયાદ ઉઠવામાં આવી…

error: