Satya Tv News

Category: દેશ-દુનિયા

કૃષિ એન્જનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓનો જોબ પ્લેસમેન્ટ ઇન્ટરવ્યૂ યોજાયો

નવસારી કૃષિ વિશ્વ વિધાલય સંલગ્ન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ પારસીટેકરા ડેડીયાપાડા ગુજરાતના બી.ટેક એગ્રીકલચર એન્જીનરીંગમાં પાસ થનાર વિદ્યાર્થીઓની નોકરી અર્થે ચાલુ વર્ષ 3 માર્ચના રોજ જૈન ઈરીગેશન પ્રાઇવેટ લિમીટેડ…

ત્રણ શરતો માનો તો વાતચીત શકય: પુતિનની સ્પષ્ટ વાત

યુક્રેન પર યુધ્ધના 9માં દિવસ સુધી કોઈ મોટી સફળતા ન મળતાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. પુતિન યુક્રેનિયન શહેરોમાં બોમ્બ ધડાકાના આરોપોને નકારી કાઢ્યા છે.…

યુક્રેન-રશિયા યુદ્ધે તેલના ભાવમાં ભડાકો કર્યો, તમામ તેલમાં ડબ્બે 400 થી 500 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો

સીંગતેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ, પામોલિન તેલના ભાવ માત્ર પંદર દિવસથી એકાએક વધી ગયા છે. 15 દિવસમાં ખાદ્ય તેલના ભાવ 20 થી 30 ટકા જેટલા ઉંચકાયા છે. યુક્રેન-રશિયા યુદ્ધે તેલના…

ભારતીય નેતા નો વિદેશી નેતા ને કરારો જવાબ

રસિયા નો વિરોધ ન કરવા બદલ બ્રિટિશ સાંસદ JOHNNY MERCER નારાજ , કહ્યું ભારતીયોને મળતા 55.3 મિલિયન પાઉંન્ડ આપવાના બંધ કરવા પડશે તો એનો કરારો જવાબ આપતા VISHNUVARDHAN REDDY એ…

શેન વોર્નનું નિધન: માત્ર 52 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેનાર શેન વોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોતાના શાનદાર પ્રદર્શનને લઈને હંમેશા યાદ કરાશે

ઓસ્ટ્રેલિયાને દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમ બનાવવામાં કોઈ એક ખેલાડીનો સૌથી મોટો રોલ હોય તો તે છે શેન વોર્ન. સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાને દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમ બનાવવામાં કોઈ એક…

યુક્રેન રશિયા યુદ્ધ : મેજર જનરલ આંદ્રે સુખોવત્સ્કીને ગોળી મારી,રશિયન સેનાએ હજી સુધી મેજર જનરલના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી નથી

યુક્રેને કિવથી લગભગ 48 કિમી દૂર રશિયાની સેનાના મેજર જનરલ આંદ્રે સુખોવત્સ્કીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. યુદ્ધની વચ્ચે સુખોત્સ્કીની હત્યાને રશિયા માટે મોટો ઝટકો માનવામાં આવે છે. જ્યારે,…

ડેડીયાપાડા:પાટવલી ગામે આગ લાગવાની ઘટના માં અસરગ્રસ્ત પરિવારો ની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા એ મુલાકાત લીધી

ગુમીન ફળિયા નાં ૧૧ પરિવારો ના ૧૮ ઘરો બળીને ખાખ થઇ ગયા હતા; ડેડીયાપાડા તાલુકામાં અવાર નવાર આગ લાગવા ની ઘટના બનતી જ હોય છે, ત્યારે ફરી એક વાર ડેડીયાપાડા…

રાજપીપલા :કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે કાર્ય શાળાનું ઉદ્ઘાટન કર્યું

એકતાનગરમાં ટેન્ટસિટી-૨ ખાતે રાજ્ય સરકારના પદાધિકારીઓ અને રાજ્ય દિવ્યાંગજન આયુકતો માટે બે દિવસીય સંવેદના કાર્યશાળાનો પ્રારંભ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ અને મુખ્ય દિવ્યાંગજન આયુક્ત કાર્યાલય નવી…

ડેડીયાપાડા : ધારાસભ્ય મહેશભાઈ વસાવા પાટવલી ગામે ભીષણ આગમાં બેઘર બનેલા લોકોની વહારે આવ્યા.

ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી હતી આગે જોત જોતામાં 18 જેટલા ઘરોને ચપેટમાં લીધા ડેડીયાપાડાના ધારાસભ્ય આગમાં બેઘર બનેલા લોકોની વહારે આવ્યાડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી…

ડેડીયાપાડા : ધારાસભ્ય મહેશભાઈ વસાવા પાટવલી ગામે ભીષણ આગમાં બેઘર બનેલા લોકોની વહારે આવ્યા.

ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી હતી આગે જોત જોતામાં 18 જેટલા ઘરોને ચપેટમાં લીધા ડેડીયાપાડાના ધારાસભ્ય આગમાં બેઘર બનેલા લોકોની વહારે આવ્યા ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ…

error: