લતા મંગેશકરે 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા:PM મોદીની ટ્વિટ- આ ખાલીપો ભરી નહીં શકાય
ભારત રત્ન સ્વરકોકિલા લતા મંગેશકરનું રવિવારે એટલે કે, 6 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના સમયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર અંતર્ગત હતા. એક લાંબા સંઘર્ષ બાદ લતા…