Satya Tv News

Category: દેશ-દુનિયા

વડોદરામાં કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા આગ, દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા

વડોદરામાં કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા આગએકનું મોત, બાળકો સહિત 14 કામદારો ઇજાગ્રસ્તદોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા વડોદરા શહેરની મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને…

400 કરોડના ડ્રગ્સ સાથે 6 ઝડપાયા, પાકિસ્તાની બોટમાંથી મળ્યું 77 કિલો હેરોઈન

Drugs In Gujarat: રાજ્યમાં ડ્રગ્સની માફીયાખોરી ઓછી થવાનું કે બંધ થવાનું નામ નથી લઇ રહી. આટલા કડડ બંદોબસ્ત બાદ પણ ડ્રગ્સ હજુ પણ ગુજરાત બોર્ડરથી આવી રહ્યું હોય એમ લાગી…

અંકલેશ્વરમાં એક જ દિવસમાં થયા 3 અકસ્માત:બે ના મોત ,તો 3 ગંભીર

અંકલેશ્વરમાં એક જ દિવસમાં થયા ત્રણ અલગ અલગ સ્થળોએ અકસ્માતબે મિત્રો ગડખોલ બ્રિજ ઉતરતા આઈશર ટેમ્પાએ અડફેટમાં લેતા 1નું મોત 1 ઘાયલGIDCમાં ટેન્કરે સાઇકલ સવાર મહિલાને અડફેટેમાં લેતા ઘટના સ્થળે…

ભારતમાં એક જ દિવસમાં ઓમિક્રોનના 28 સાથે કુલ 115 કેસ નોંધાયા

દેશમાં કોરોનાના નવા 7,447 કેસ, વધુ 391નાં મોત ફ્રાન્સમાં દૈનિક ૬૫ હજાર કેસ નોંધાય છે, એ રીતે ભારતમાં દૈનિક ૧૩ લાખ કેસ નોંધાઈ શકે : સરકારની ચેતવણી ભારતમાં શુક્રવારે એક…

આલિયા ભટ્ટ વિરુદ્ધ FIR નોંધાશે જુઓ કેમ ?

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ વિરુદ્ધ પેન્ડેમિક એક્ટ હેઠળ FIR નોંધવાની તૈયારી કરવામાં આવી રહી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ અભિનેત્રી વિરુદ્ધ હોમ ક્વોરન્ટાઈન નિયમોનો ભંગ કરવા બદલ કેસ નોંધવાનો આદેશ…

મહેસાણામાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો, ગુજરાતમાં કુલ પાંચ કેસ થયા

ગુજરાતમાં જામનગરમાં 3, સુરતમાં એક અને આજે મહેસાણાનો એક થઈને ઓમિક્રોનના કુલ 5 કેસ થયા છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરીએન્ટનો વધુ એક કેસ નોધાયો છે. મહેસાણાના વિજાપુરના 41 વર્ષના મહિલાનો રિપોર્ટ…

છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ થશે, કેબિનેટમાં પ્રસ્તાવ પાસ

દીકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ કેબિનેટમાં આ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ માટે સરકાર વર્તમાન…

કાંકરિયા ધર્માંતરણ મામલો ! પોલીસે વધુ 6 આરોપીઓની ધરપકડ કરી

ભરૂચ: આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તન મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તન મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલચ આપી ધર્માંતરણ પોલીસે વધુ 6…

પાકિસ્તાનના પ્રવાસ પર રહેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમના વધુ 5 સભ્યો કોરોના સંક્રમિત, ખેલાડીઓ પર ખતરો

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ માટે આ સમયે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ટીમ હાલમાં પાકિસ્તાન ના પ્રવાસે છે જ્યાં તેના કેટલાક ખેલાડીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. હવે તેની…

હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા એક માત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું નિધન

તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં સવાર 14 લોકોમાંથી એકમાત્ર જીવત બચનાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું આજે નિધન થયું છે.…

error: