Satya Tv News

Month: December 2021

ભરૂચને.હાઇવે નંબર ૪૮ પર વરેડિયા નજીક ટ્રકે મોટરસાયકલ સવારોને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો હતો…*

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા ગામ નજીક એક ટ્રકે મોટરસાયકલને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં બન્ને મોટરસાયકલ સવારને ઈજાઓ પહોંચી હતી.…

યાત્રાધામ પાવગઢ નામંદિર નિર્માણ કાર્ય ને લઈને મંદિર પાંચ દિવસ રહેછે બંધ.

યાત્રાધામ પાવાગઢ માતાજીનું મંદિર દર્શન માટે તા.13/12/2021 થી તા.17/12/2021 શુધી રહેછે બંધ. માતાજીના મંદિર નિર્માણ કાર્ય ને લઈને મંદિર પાંચ દિવસ રહેછે બંધ. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવગઢ દ્વાર…

ભારતમાં ખુલી એશિયાની સૌથી મોટી ફેસબુકની ઓફિસ, જાણો ક્યા શહેરમાં

META એ ભારતના આ શહેરમાં પોતાની એશિયાની પહેલી ઓફિસ ખોલી છે. જે સ્ટેન્ડ એલોન ફેસિલિટી સાથે આવે છે. અને ઘણી સારી સુવિધાઓ ધરાવે છે. Facebook આઈએનએસી INAC નું તાજેતરમાં Meta…

ડેડીયાપાડા તાલુકાના ગારદા સહીત આસપાસના ગામોમાં દીપડાનો આતંક 15 જેટલા પશુ ઓનું મારણ કર્યુ

ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ એવા ગારદા ગામ મા કેટલાક સમય થી દીપડા એ ભારે આતંક મચાવ્યો હોવાની ફરિયાદો ગ્રામજનો માં ઉઠવા પામી છે.આસપાસના ગામો માં દીપડા એ 15 જેટલા પશુઓ નું…

દેશના પહેલા CDSનું નિધન:જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન

પત્ની મધુલિકા સહિત 13ના મોતકુન્નુર4 મિનિટ પહેલાસરકારે તપાસના આદેશ આપ્યારાજનાથ સિંહ દિલ્હીમાં CDSના પરિવારને મળ્યાગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હોસ્પિટલમાંઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન…

UPADATE :CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત, 13 લોકોના મોત, રાજનાથ સિંહ CDS રાવતના ઘરે પહોંચ્યા

તામિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી. એમાં ચીફ ઓફ ડિફેન્સ…

ભરૂચ પડવાણિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ મતદારોને ધમકી આપતાના ગ્રામજના આક્ષેપ

ભરૂચ પાંડવાણિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે માજી સરપંચ કે જેવો ઉપર વિવિધ પોલીસ મથકોમાં પ થી વધુ ગુના દાખલ થયેલા હોવાના આક્ષેપ સાથે તેઓ દ્વારા મતદારોને…

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ખાનગી કરણને લઇ ભરૂચમાં કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન

સરકાર દ્વારા હવે વિવિધ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ખાનગી કરણને લઇ કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જેના પગલે ભરૂચના મકતમપુર વિસ્તારની…

અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે જી.આર.ડી.ના જવાનોને અપાય રાયફલ ટ્રેનિંગ

ગ્રામ પંચાયતની ચુંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે જી.આર.ડી.ના જવાનોને રાયફલ ટ્રેનિંગ આપવામાં આવી હતી ભરુચ જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ અને કોરોના કાળમાં કોરોના…

ભરૂચ : લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવા સભામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સંબંધિત ઉઠાવ્યા પ્રશ્નો

ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સંબંધિત પ્રશ્નો ઉઠાવ્યા હતા.જેનો જવાબ ગ્રામીણ વિકાસ મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ એ આપ્યો હતો સાંસદ મનસુખભાઈએ પોતાના…

error: