ડેડીયાપાડા:હ્યુમન એલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા દ્વારા પાટવલી ગામે આગજની હોનારત માં 18 પરિવારના ધર બળીને ખાખ થયેલ પરિવાર ને રાશન વિતરણ કરાયું
ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે થોડા દિવસ અગાઉ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ૧૮ પરિવારોઓના ઘર અગમ્ય કારણસર આગ લાગતા બળીને ખાખ થયા ગયા હતા. અને એ સમગ્ર પરિવાર ઘર…