Satya Tv News

Month: June 2023

વાહ! આને કહેવાય સાચી પ્રેમભક્તિ, વ્હીલચેરમાં બેસી દાદી જોડાયા રથયાત્રામાં, મામેરાના આભૂષણો સાથે બહેનો પહોંચ્યા સરસપુર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે 72 વર્ષ બાદ નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે. બહેન સુભુદ્રાજી દવલદન…

વાહન ચલાવવામાં કાળજી રાખજો, જીવનસાથી સાથે ખટરાગ, આ રાશિના જાતકો મંગળવાર સાચવી લે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોએ આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે. સંતાન વિષયક ચિંતા દૂર થશે. વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મૂડી રોકાણમાં ફાયદો જણાશે વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ…

વાવાઝોડાથી ગુજરાતમાં કુલ 3207 પશુઓના મોત’, દૂધાળા પશુને સરકાર આપશે આટલાં હજારની સહાય

ખેડૂતોને નુકશાન બાબતે પ્રાથમિક સર્વે થયા છે તેમજ પશુ મૃત્યુ મામલે નિયમો મુજબ પશુપાલકોને રકમ મળશે. દૂધાળા પશુ માટે ૩૦ હજાર સહાય સરકાર કરશે.કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું…

વાગરા માં DGVCL કર્મીઓ પર હુમલો ; પોલીસ ફરિયાદ નોંધાઈ

પાંચ ઈસમો વિરુદ્ધ રાયોટિંગ અને એટ્રોસિટી મુજબ ગુનો દાખલ થતા ચકચાર વાગરા ના મોસમ ફીડર પર કામ કરતા DGVCL ના કર્મીઓ ને મોસમ ગામના પાંચ ઈસમો એ ગાળો ભાંડી માર…

ડેડીયાપાડા નાં કુંડીઆંબા ગામેથી વન વિભાગે ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી

નર્મદા: જંગલો માં થતી લાકડા ચોરી અટકાવવા માટે જંગલ ખાતા તરફ થી સતત ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જેમાં સોરાપાડા વન વિભાગને મળેલ ગુપ્ત બાતમીના આધારે દેડીયાપાડા તાલુકા ના કુંડીઆંબા…

નેત્રંગ:રમણપુરા ગામના પાટીયા પાસેથી દારૂની હેરાફેરી કરતા બે આરોપીને દબોચિયા

ભરૂચ એલ.સી.બી ને મળી સફળતાદારૂની ખેપ મારતા બે આરોપી ને દબોચિયાબે લાખ કરતાં વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યોનેત્રંગ પોલિશ સ્ટેશન માં ગુનો નોંધાવ્યો ભરૂચ એલસીબી પોલીસે નેત્રંગ ડેડીયાપાડા રોડ પર…

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રૂદ્રાક્ષ રેસીડન્સીના બંધ મકાનમાં ચોરીનો બનાવ

અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ગત મધ્યરાત્રી દરમ્યાન તસ્કરો ત્રાટકયા હતા અને બે મકાનોને નિશાન બનાવી એક મોપેડ સહીત સોના ચાંદીના દાગીના, રોકડ મળી અંદાજે ૧૦ લાખ ઉપરાંતની મતાની ચોરી કરી…

પાનોલી ગામના જુમ્મા મસ્જીદ શોપીંગ સેન્ટર રાધે કિષ્ના અનાજ કરીયાણા દુકાનમાંથી ગેસ રિફીલિંગ કૌભાંડ ઝડપાયું

ભરૂચ જીલ્લાના પોલીસ વડા ડો.લીના પાટીલના માર્ગ દર્શન ભરૂચ જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવાની સુચનાના આધારે ભરૂચ એલ.સી.બીની ટીમ અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે…

અંકલેશ્વરમાંઆવતીકાલે યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે ભરૂચ પોલીસ પોલીસ તંત્ર સજ્જ બન્યુ હતુ.

આજરોજ જીલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે અંકલેશ્વર ની મુલાકાત લીધી હતી. જિલ્લા પોલીસ વડાએ મંદિર સંકુલ બાદ રથયાત્રાના રૂટ મામલે માહિતી મેળવી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને…

શિનોર માં પાર્ક કરેલ અર્ટિગા ગાડી નો કાચ તોડી તસ્કરો રોકડ રકમ અને મોબાઈલ નંગ 6 મળી રૂપિયા 58,250 ના મુદ્દામાલની કરી ચોરી

શિનોરના દિવેર નર્મદા મઢી ખાતે થઈ ચોરીઅર્ટિગા ગાડીનો કાચ તોડી તસ્કરો કરી ચોરીમોબાઈલ તથા રોકડ રકમની ચોરી કરી ફરારપોલીસ મથકે ઈસમો સામે ચોરીની નોંધાઈ ફરિયાદરૂ. 58,250ના મુદ્દામાલની ચોરી કરી નાસી…

error: