Satya Tv News

Month: February 2024

હારીજમાં પગપાળા જતા યાત્રિકો પર ટ્રક ફરી વળ્યો; ત્રણના મોત, 8 લોકો ગંભીર રીતે ઘાયલ

પાટણના હારીજમાં હિટ એંડ રનમાં ત્રણના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બહુચરાજીના અંબાળા ગામથી પગપાળા સંઘ વરાણા જઈ રહ્યો હતો જેમાં 40 લોકો હતા.…

પૂર્વ રણજી ખેલાડી જસ્મીન નાયકનું હાર્ટ અટેકના કારણે નિધન, ઇરફાન પઠાણ અને હાર્દિક પંડ્યાના કોચનું થયું નિધન;

જસ્મીન નાયકને બુધવારના રોજ હાર્ટ અટેક આવ્યો હતો. જેઓ બરોડા ક્રિકેટ એસોશિયેશનના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર પણ હતા.તમને જણાવી દઈએ કે, જસ્મીન નાયકે પંડ્યા બ્રધર્સ અને પઠાણ બ્રધર્સ એટલે…

ભરૂચ આરોગ્ય ધનવંતરી રથ ને એક વર્ષ પૂર્ણ થતા ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ઉજવણી કરવામાં આવી

બાંધકામ બોર્ડ અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલાવ આરોગ્ય રથ ને એક વર્ષ પૂર્ણ થતા બંને ધનવંતરી આરોગ્ય…

ગઈકાલે વેલેન્ટાઈન ડે પર સેલેબ્સે પાર્ટનર પર વરસાવ્યો પ્રેમ, બિપાશાથી લઈને કૃતિએ ખાસ અંદાજમાં વ્યક્ત કર્યો પ્રેમ;

એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બોલિવુડમાં પાવર કપલ તરીકે પ્રખ્યાત છે. વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર એક્ટ્રેસે તેના લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને તેના…

સાબરકાંઠાના પ્રાંતિજના માઢ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 30 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ;

સાબરકાંઠાના પ્રાંતિજના માઢ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. જૂથ અથડામણમાં 17 સહિત 30 લોકોના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો છે. તેમજ ગઈકાલે રૂપિયાની લેવડ દેવડ બાબતે…

બંગાળમાં સંદેશખલી હિંસાના વિરોધમાં મોટી બબાલ, ભાજપ અધ્યક્ષ ધક્કામુક્કીમાં થયા ઘાયલ;

બંગાળ ભાજપ અધ્યક્ષ હિંસાના વિરોધમાં થયેલી ધક્કામુક્કીમાં બેભાન થયાં હતા અને તેમને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતા. બંગાળ ભાજપ અધ્યક્ષ સુકાંત મજમૂદાર સંદેશખલી હિંસાનો વિરોધ કરવા જઈ રહ્યા હતા…

વેલેન્ટાઇન ડે બન્યો કિલ ડે, બંગાળમાં પતિએ કરી પત્નીની હત્યા, હાથમાં માથું લઈને રોડ પર ફરતો રહ્યો;

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરના ચિશ્તીપુરના પતાશપુર વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી. ત્યાર બાદ તેનું માથું ધડથી અલગ કર્યું હતું અને…

જીવતા તાર જમીનમાં દટાશે, હવે વીજપોલ પર નહીં લટકે વીજતાર, કરંટ લાગવાથી થતાં મોત હવે નહીં થાય;

હાલ અંડરગ્રાઉન્ડ વીજ લાઈન માટે વીજ વિભાગને 25 હજાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. બાકી ગ્રાન્ટ આગામી દિવસોમાં ફાળવવામાં આવશે. આમ આગામી વર્ષોમાં શહેરથી લઈ ગામડા સુધી વીજ લાઈનનો અંડરગ્રાઉન્ડ…

અમદાવાદ કેડિલા કંપનીના CMD સામેનો દુષ્કર્મ કેસ, પોલીસ સ્ટેશનમાં થયા હાજર રાજીવ મોદી, દુષ્કર્મ કેસમાં હતા ફરાર;

આ કેસમાં કેડિલાના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતા. જોકે આ બધાની વચ્ચે અચાનક આજે રાજીવ મોદી અચાનક સોલા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન સોલા…

મહેસાણાના અંબાલા ગામના પગપાળા યાત્રા સંઘને નડ્યો અકસ્માત, અજાણ્યા ટ્રકે ટક્કર મારતા 3 મહિલાઓનાં મોત, 5 લોકોને ઈજા;

પાટણ જિલ્લાના સમી પંથકમાં આવેલ વરાણા ખોડિયારધામમાં હાલ મેળાનો માહોલ છે. જેમાં દૂર દૂરથી લોકો ખોડિયાર માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. આવો જ એક પગપાળા સંઘ બેચરાજીના અંબાલા ગામનો પગપાળા…

error: