Satya Tv News

Month: May 2024

અસામાજિક તત્વોના ત્રાસથી સગીરાની આત્મહત્યા, ઘર પાસે આંટાફેરા કરીને આપી હતી મારી નાંખવાની ધમકી

બોટાદ શહેરમાં આજે એક સનસનીખેજ મોતની ઘટના સામે આવી છે, શહેરમાં અસામાજિક તત્વના આતંકથી એક સગીરાએ આત્મહત્યા કરી લીધી છે. છેલ્લા કેટલાક સમયથી સગીરાના ઘરની નજીક આંટાફેર કરતા યુવકને સગીરાના…

 આશિક કે હેવાન! ઘરમાં યુવતી શાંતિથી સૂઇ રહી હતી અને અચાનક પ્રેમીએ કર્યો ચાકુથી હુમલો

કર્ણાટકમાં એક પ્રેમી યુવકની હેવાનિયત સામે આવી છે. વાત જાણે એમ છે કે, અહીં એક પ્રેમીએ પોતાની પ્રિયતમા સાથે જે કર્યું તે દુશ્મન પણ ન કરી શકે, કર્ણાટકના હુબલી શહેરમાં…

અંકલેશ્વરવાસીઓ માટે રાહતના સમાચાર

મહત્વપૂર્ણ ONGC ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે કરાયો ચાલુ સમારકામના હેતુસર છેલ્લા 1 વર્ષથી બ્રિજ હતો બંધ વાહનચાલકોને થશે રાહત લાંબા ફેરાવા અને ટ્રાફિકજામમાંથી મળશે મુક્તિ અંકલેશ્વરના વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે…

અંકલેશ્વર અતુલ લિમિટેડ કંપનીના ખાલી પ્લોટના ઝાડી ઝાંખરામાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી

ઝાંખરામાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળીજાણ થતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયાકંપનીઓના સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા પાનોલીની અતુલ લિમિટેડ કંપનીના ખાલી અવાવરું પ્લોટના ઝાડી ઝાંખરામાં અગમ્ય કારણોસર આગ…

અંકલેશ્વર નગર પાલિકાની બિલ્ડીંગનું કલર કામ કરતાં કામદારો સેફટીના સાધનો વિના નજરે પડ્યા હતા

અંકલેશ્વર નગર પાલિકાની બિલ્ડીંગનું કલર કામ કરતાં કામદારો સેફટીના સાધનો વિના નજરે પડ્યા હતા દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઉદભવ્યા અંકલેશ્વર નગર પાલિકા દ્વારા કચેરીને કલર કામની…

આજે મંગળવારના રોજ, નર્મદાના પોઈચામાં નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા

નર્મદાઃ પોઈચામાં નદીમાં 8 પ્રવાસીઓ ડૂબી ગયા છે. સુરતથી આવેલા 8 પ્રવાસીઓ નદીમાં ડૂબ્યા છે. 3 નાના બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબ્યા છે. એક યુવકનો બચાવ કરાયો છે, તો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું;

તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે.નોમિનેશન દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા,…

ઉત્તર પ્રદેશના હાપુડમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કર થતાં 6 લોકોના ઘટનાસ્થળે મોત

કારમાં સવાર 38 વર્ષીય અનૂપ તેના મિત્રો સાથે ગાઝિયાબાદના લોનીથી રાત્રે 9.00 વાગ્યે નૈનીતાલ જવા નીકળ્યા હતા. મૃતક અનૂપના ભાઈ અક્ષયે જણાવ્યું હતું કે, બધા લોકો રવિવારે રાત્રે લગભગ 9…

 રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

રાજ્યમાં ગઈકાલે પડેલા આફતના વરસાદ ને કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે. રાજ્યમાં ગઈકાલે પડેલા વરસાદ (Rain)ને કારણે ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 40 પશુઓના પણ મોત થયાના સમાચરા…

વાલિયા-સિલુડી માર્ગ ઉપર બાઇક ઉપર પસાર થતાં યુવાન-યુવતી ઉપર દીપડાએ હુમલો કર્યો

વાલિયા-સિલુડી માર્ગ ઉપર બાઇક ઉપર પસાર થતાં યુવાન-યુવતી ઉપર દીપડાએ હુમલો કર્યો હુમલામાં ઘાયલ થયેલ બંનેને સારવાર માટે વાલિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા વાલિયા-ડુંગરી માર્ગ ઉપર ગતરોજ રાતે માર્ગને અડીને…

error: