Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર : ૨૫ હજારથી વધુની છેતરપીંડી કરવાના મામલામાં શહેર પોલીસે ચાર ઈસમોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી

કુરિયર રિટર્ન કરવાનું કહી ૨૫ હજારથી વધુની છેતરપીંડી કરવાનો મામલોછતીસગઢ પોલીસે છેતરપીંડીમાં સંડોવાયેલ ચાર ઈસમોને ઝડપી પાડ્યાશહેર પોલીસે ચાર ઈસમોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી અંકલેશ્વર ઓ.એન.જી.સી.ના ગેસ્ટ હાઉસના વેટરને કુરિયર…

અંકલેશ્વર : મોપેડ સવાર 3 લુંટારાઓએ મોબાઈલ અને વાહનની ચપ્પુની અણીએ ચલાવી લૂંટ, જુવો વધુ

અંકલેશ્વરના પાનોલી GIDCમાં લૂંટની ઘટના સામે આવી 3 મોપેડ સવારો મોબાઈલ તેમજ વાહનની ચપ્પુની અણીએ લૂંટ ચલાવી ફરાર પાનોલી પોલીસે 26 હજારની લૂંટ અંગેનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ…

SCIENCE FACT: પુરૂષોના શરીરમાં નિપલ્સ શા માટે હોય છે? રસપ્રદ છે વૈજ્ઞાનિક કારણ, જાણીને લાગશે નવાઈ

આપણા શરીરના દરેક અંગને પોતાનું કોઇને કોઇ કાર્ય હોય છે. સ્ત્રી અને પુરૂષ બંનેના શરીરના બાંધા અને અંગોમાં ઘણો તફાવત જોઇ શકાય છે. સ્ત્રીઓમાં ઋતુચક્ર અને માતૃત્વ ધારણ કરવાની ક્ષમતાના…

અંકલેશ્વર: ભરૂચ પોલીસની બુટલેગરો પર લાલઆંખ,2.60 લાખની વધુનો વિદેશી દારૂ ઝડપાયો, 2 ઝડપાયા 3 વોન્ટેડ

ભરૂચ પોલીસના વિદેશીદારૂના વેપલદારો પર દરોડા સેંગપુર ગામેથી 2.57 લાખના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે 1ની અટક પોલીસે અન્ય ત્રણ બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયા અંકલેશ્વર શહેરમાં રાજેન્દ્ર એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ ઝડપાયો…

અંકલેશ્વરના અંદાડા ગામના ટેકરા ફળિયામાં મકાન બાંધકામ બાબતે ચાર ઈસમોએ યુવાને માર્યો માર

અંકલેશ્વરના અંદાડા ગામના ટેકરા ફળિયામાં મકાન બાંધકામ બાબતે ચાર ઈસમોએ યુવાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વરના અંદાડા ગામના ટેકરા ફળિયામાં રહેતા સુનીલ અર્જુન વસાવા ગત તારીખ-૧૭મી ડીસેમ્બરની…

અંકલેશ્વર એક્સપાયરી ડેટ ટેબ્લેટના જથ્થાનો જાહેરમાં નિકાલ કરતા તત્વો સામે પગલા ભરાશે ?

અંકલેશ્વર એક્સપાયરી ડેટ ટેબ્લેટના જથ્થાનો જાહેરમાં નિકાલગડખોલ પાટીયા સ્થિત નીરવ હેરીટેજ શોપિંગ સેન્ટરના હદમાં કરાયતત્વો સામે પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી અંકલેશ્વરના ગડખોલ પાટીયા સ્થિત નીરવ હેરીટેજ શોપિંગ…

અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર રુદ્રાક્ષ રેસીડેન્સીની સામે રાહદારીને ઇક્કો કાર ચાલકે ટક્કર મારતા તેઓને ગંભીર ઈજાઓ

અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર રુદ્રાક્ષ રેસીડેન્સીની સામે રાહદારીને ઇક્કો કાર ચાલકે ટક્કર મારતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ ઋષિ રાજ રેસીડેન્સીમાં રહેતા…

અંકલેશ્વર : પદ્માવતીનગરમાંથી ત્રણ ઇક્કો કારના સાયલન્સરની ચોરીના મામલામાં વધુ એક આરોપી ઝડપાયો

પદ્માવતીનગરમાંથી 3 ઇક્કો કારના સાયલન્સરની ચોરીનો મામલોસાયલન્સરની ચોરીના મામલામાં વધુ એક આરોપી ઝડપાયોGIDC પોલીસે ગુનો નોંધી હાથ ધરી હતી તપાસ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતીનગરમાંથી ત્રણ ઇક્કો કારના સાયલન્સરની ચોરીના…

અંકલેશ્વર :રેલવે સ્ટેશન નજીક અપ લાઈન ઉપર લેવામાં આવેલા બ્લોકને પગલે ટ્રેનો ધીમી ગતિએ પસાર કરાઈ

અંકલેશ્વરમાં રૂટિન ટ્રેક મેન્ટેનન્સ માટે લેવામાં આવ્યો બ્લોકબ્લોકને પગલે ટ્રેનો ધીમી ગતિએ પસાર કરાઈપેસેન્જર સહિત ગુડ્ઝ ટ્રેનોએ ધીમી ગતિએ પસાર કરવામાં આવી અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક અપ લાઈન ઉપર શનિવારે…

અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આઠ દિવસથી પાણીનો કકળાટ

અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આઠ દિવસથી પાણીનો કકળાટરજૂઆત કરવા સરપંચના ઘરે પહોંચેલ સ્થાનિકોને કડવો અનુભવસુવિધા આપવાને બદલે મહિલા સરપંચે રહીશોને તતડાવ્યા અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ પદ્માવતી નગરમાં આઠ દિવસથી પાણી…

error: