Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી

ભરૂચના વેજલુપર વિસ્તારમાં રહેતો ચિંતન વિનોદ મિસ્ત્રી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇવાંક કંપનીમાં નોકરી કરે છે જે શનિવારની રાતે કંપની પરથી પોતાની બાઈક નંબર-જી.જે.16.સી.ક્યુ.2442 લઇ ઘરે આવવા નીકળ્યા હતા તે દરમિયાન…

અંકલેશ્વર પુત્ર અને પુત્રવધુએ નજીવા મુદ્દે માતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ  

અંકલેશ્વર શહેરના જોશીયા ફળિયામાં પુત્ર અને પુત્રવધુએ નજીવા મુદ્દે માતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વર શહેરના જોશીયા ફળિયામાં રહેતા 75 વર્ષીય અંજનાબેન…

અંકલેશ્વર:UPL કંપનીના કર્મીઓએ જ કર્યો 17.16 લાખ ઉપરાંતના કેમિકલ ચોરીનો પ્લાન, બે ઝડપાયા, બે ફરાર.

અંકલેશ્વરના UPL કંપની પાસે થયેલ કેમિકલ પાઉડર ચોરીનો ભેદ ઉકેલાયો. શહેર પોલીસે ગણતરીના દિવસોમાં બે આરોપી સાથે તમામ મુદ્દામાલ કર્યો રિકવર. UPL કંપનીના જ બે કર્મચારીઓ ઘડ્યો હતો ચોરીનો પ્લાન.…

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા વ્યક્તિને ટક્કર મારતા ઘટના સ્થળે મોત

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર આર.એમ.પી.એસ સ્કૂલના બોર્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા વ્યક્તિને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે…

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખરોડ ચોકડ પાસેની દર્શન હોટલ નજીક રોગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બોલેરોને ટક્કર મારતા ચાલકનો આબાદ બચાવ થયો હતો

મૂળ રાજસ્થાનના માનેવળા ખાતે રહેતો બનવારીલાલ ભવરલાલ વિસનોઈ પોતાની બોલેરો ગાડી નંબર-આર.જે.43.જી.એ.3234 લઈ સુરતથી ભરૂચ ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખરોડ ચોકડ પાસેની દર્શન હોટલ…

અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામના કુખ્યાત બુટલેગર સતીશ વસાવાની અટકાયત

અંકલેશ્વર તાલુકા પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામના કુખ્યાત બુટલેગર સતીશ વસાવાને ઝડપી પાડ્યો હતો. ગત તા.૫મી ફેબ્રુઆરીના અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામની સીમમાંથી તાલુકા પોલીસે ટેમ્પો…

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ એક્શનમાં

20 પોલીસ જવાનોની તાત્કાલિક અસરથી હેડ કવાટર્સમાં બદલી વહીવટી કારણોસર અને જાહેરહિતમાં જે તે પોલીસ મથકેથી સાગમટે પોલીસ જવાનોને હેડ કવાટર્સને હવાલે કર્યા બદલી પામેલા પોલીસ જવાનોમાં LCB, દહેજ, ભરૂચ…

નવરાત્રી : મા દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડા

આજે નવરાત્રીનો ચોથો દિવસ છે. આ દિવસે મા દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડાની પૂજાઅર્ચના કરવામાં આવે છે. દેવીભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે જ્યારે ચારેકોર અંધકાર જ…

વાલિયા:વાલિયા-ડહેલી વચ્ચે રાતના 8:15 જેવા સમયે આકાશમાંથી ઉલ્કા પિંડ પડ્યો હોવાનો વિડીયો આવ્યો સામે

વાલિયા-ડહેલી વચ્ચે ઉલ્કા પિંડ પડ્યો હોવાનો વિડીયો આવ્યો સામે 8:15 જેવા સમયે આકાશમાંથી ઉલ્કા પિંડ પડ્યો ઉલ્કા પડી છે કે કોઈક સેટેલાઇટ પડ્યું છે તે હજી જાણી શકાયું નથી વાલિયા-ડહેલી…

અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ રામનગર ખાતે શ્વાનના મુદ્દે પરિવારે યુવતીને મારમારી ધમકી આપતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ રામનગર ખાતે શ્વાનના મુદ્દે પરિવારે યુવતીને મારમારી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ રામનગરમાં રહેતી ૨૩ વર્ષીય કાજુમીબેન જીતેશ…

error: