ઝઘડીયાના રાણીપુરા ગામે શેરડી સળગાવી દેવાતા કલેક્ટર અને પોલીસ વડાને આવેદન
૧૬ જેટલા ખેતરોની શેરડી સળગાવી દેવાતા અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ કરીગ્રામ પંચાયતની ચુંટણીની અદાવતમાં અસામાજિક તત્વો દ્વારા આગ લગાડાઇના આક્ષેપ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે શેરડીના ૧૬ જેટલા…