Satya Tv News

Tag: BHARUCH POLICE

ઝઘડીયાના રાણીપુરા ગામે શેરડી સળગાવી દેવાતા કલેક્ટર અને પોલીસ વડાને આવેદન

૧૬ જેટલા ખેતરોની શેરડી સળગાવી દેવાતા અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ કરીગ્રામ પંચાયતની ચુંટણીની અદાવતમાં અસામાજિક તત્વો દ્વારા આગ લગાડાઇના આક્ષેપ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે શેરડીના ૧૬ જેટલા…

વિદેશથી 1257 લોકો 41 દિવસમાં ભરૂચ પહોંચ્યા

તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો છેલ્લા એક સપ્તાહમાં જ 141 લોકો હાઈરીસ્ક કન્ટ્રીમાંથી આવ્યા નવા વેરિયન્ટ ને લઈ તેમના સ્વજન માટે ચિંતામાં મુકાયા ઉદ્યોગીક નગરી કહેવતા ભરૂચ જિલ્લામાં વિદેશથી…

ભરૂચ ભોલાવ જૂની મસ્જિદ તળાવ ફળિયા પાસે 12 થી વધું મુંગા પશુઓના મોત

ભરૂચ ભોલાવ જૂની મસ્જિદ તળાવ ફળિયાપાસે 12 થી વધુ મૂંગા પશુ ના મોત ની તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે મરણ જનાર પશુ ઓ એ રેલ્વે દ્વારા ઝાડીઓ પર કોઈક…

કાંકરિયા ધર્માંતરણ મામલો ! પોલીસે વધુ 6 આરોપીઓની ધરપકડ કરી

ભરૂચ: આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તન મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તન મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલચ આપી ધર્માંતરણ પોલીસે વધુ 6…

અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા લીટલ સ્ટાર સ્કુલના વિદ્યાર્થીઓને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન, મક્તમપુરની મુલાકાત કરાવવામાં આવી.

બાળકોને પોલીસ સ્ટેશન ના અધિકારીઓ, સ્ટાફ તથા વિવિધ વિભાગોની કામગીરી અંગે માહિતીગાર કરાયા તથા કાયદાઓ અંગેની જાણકારી આપવામાં આવી. પ્રાથમિક કેસ નોધવાથી લઈને પ્રોસેસ કરવા સુધીની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી.…

અંકલેશ્વર:ખરોડની સીમમાં અંદાજીત 35 વર્ષીય યુવાનનો આપઘાત, હત્યા કે આત્મહત્યા પોલીસે તપાસ શરુ કરી

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં હાઇવેથી સુરત જવાના મુખ્ય માર્ગની બાજુમાં અંદાજિત 35 થી 40 વર્ષીય કોઈક યુવાને કોઈક અગમ્ય કારણોસર પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લેતા…

સુરત : ગુજરાત માજી સૈનિક સંગઠન નું સ્નેહ મિલન યોજાયું, ગુજરાત ભર ના માજી સૈનિકો હાજર રહ્યા

ભારત ની આન બાન અને શાન સમાં સૈનિકો નું નામ લઈએ તો પણ આપણી છાતી ગજ ગજ ફૂંલેછે..તેવામાં નિવૃત થયેલા માજી સૈનિકો એક બીજા ને મળતા રહે અને પોતાના પ્રશ્નો…

અંકલેશ્વર : ગડખોલ પંચાયતની સાંઈ દર્શન સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોની મીડિયા સમક્ષ રજૂઆત

અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાણે હવે ફરિયાદનું રણસીંગુ ફુંકાયુ છે. જેમાં ગડખોલ ગ્રામ પંચાયત બેદરકારી સામે આવી છે. જ્યાં ગડખોલ ગ્રામ પંચાયતની વિસ્તારમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીના રહીશો ગંદકીથી ત્રાહિમામ…

રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી ૧૯ મી તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે,અને ચુંટણીનુ ચિત્ર સ્પષ્ટ બની ચુક્યુ છે ત્યારે તંત્ર દ્વારા ન્યાયિક અને તટસ્થ રીતે ચુંટણી યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં…

અંકલેશ્વરમાં મોજીલા મામાની મોજ મંદિર ભક્તોનું અનેરું આસ્થાનું કેન્દ્ર બન્યું

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ મોજીલા મામાની મોજ મંદિર ભક્તોનું અનેરું આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહ્યા બિરાજમાન મોજીલા મામા પાસે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છેછેલ્લા 30 વર્ષથી…

error: