ભરૂચ પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો એક પદયાત્રીનું મોત
ગડત ગામના સંઘ ને ભરૂચ પાસે નડ્યો અકસ્માતઅસુરીયા ચોકડી નજીક સંઘ ચાલકોઓ અડફેટેઅડફેટે લેતા એકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો હતો.આ…
ગડત ગામના સંઘ ને ભરૂચ પાસે નડ્યો અકસ્માતઅસુરીયા ચોકડી નજીક સંઘ ચાલકોઓ અડફેટેઅડફેટે લેતા એકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો હતો.આ…
ભરૂચ સબજેલમાં ગુજરાત લપોલીસ જાસૂસી કાંડના બુટલેગર નયન બોબડા પર હુમલો બપોરે જેલબંધી ખોલવાની કાર્યવાહી વેળા હુમલાની ઘટના હુમલાખોરોએ આખી જેલને બાનમાં લઇ સર્જેલી અરાજકતા ગુજરાત પોલીસ જાસૂસીકાંડના આરોપી નામચીન…
તહેવાર પૂરા થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 411 જેટલા લોકોને ગરમી-લુના કારણે તાકીદે સારવાર આપી 108 ઈમરજન્સી…
પાણી સહિતના કામો બાબતે ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા રજુઆત કરતો વીડિયો કર્યો હતો વાયરલ https://www.instagram.com/reel/C5ff1qHANIL/?utm_source=ig_web_copy_link વાયરલ વીડિયો બાદ શિક્ષકને સ્પેન્ડ કરી દેવાતા આદિવાસી સમાજે શિક્ષકના સમર્થનમાં આપ્યું કલેક્ટરને આવેદનપત્ર…
પાલેજમા શોપિંગ સેન્ટરમાં લાગી આગઆગમાં દુકાનદારને ભારે નુકશાનફાયરએ આગ પર કાબુ મેળવ્યું ભરૂચના પાલેજ નજીક આવેલી સીટી પોઈન્ટ હોટલ નજીક હાઈવે પર એક શોપિંગમા આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.જેની…
આલિયાબેટની જમીન અસરગ્રસ્ત માછીમારોની જગ્યાએ પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા વિરોધ. માછીમાર સમાજના આગેવાનોએ પોતાની માંગણીઓને લઈ ભરૂચ કલેક્ટરને રજુઆત. ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારની રોજગારી માટેની આલિયાબેટ ની જમીનની…
સુરત DCB પોલીસની કાર્યવાહી,NDPSનો આરોપી ભાવનગરથી ઝડપી પાડયો સાત મહિનાથી વોન્ટેડ હતો આરોપી,સરથાણા પોલીસે નોંધ્યો હતો ગુનો સુરતના સરથાણા પોલીસ મથકના NDPS ગુનાનો વોન્ટેડ આરોપી નિતિન સુલતાન માંગુકીયાની ભાવનગરથી DCB…
ભરૂચ લોકસભા પર હવે જામશે ચતુષ્કોણીય ચૂંટણી જંગમનસુખ વસાવા સાતમી વાર ચૂંટણી મેદાનમાંAIMIM ની અને છોટુ વસાવા ની પણ એન્ટ્રી ભરૂચ લોકસભામાં ખરાખરી નો જંગ જામશે કારણ કે અત્યાર સુધી…
પેટીયા ગામે બુકાની ધારીએ કર્યો હુમલોઈસમોએ ખેડૂત પરિવાર પર કર્યો હુમલો2 મહિલા સહિત 8 લોકોને ઇજાઓ પહોંચાડી વાલિયાના પેટીયા ગામે બુકાની ધારી માથાભારે ઈસમોએ ખેડૂત પરિવાર અને અન્ય લોકો પર…
ભરૂચની મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું. જ્યારે ભરૂચ કલેક્ટર ઓફિસમાં CSR પ્રવૃત્તિઓનું વિવિધ NGO અને કોર્પોરેટ ઉદ્યોગ…