Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ :ડબલ સીઝનમાં વારયરલ ફિવરથી બચવા આરોગ્ય અધિકારીએ કરી અપીલ

ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારીએ હાલ ચાલી રહેલ ડબલ સિઝનમાં વાઇરલ ફિવર અને ડેંગ્યુ, ચીકન ગુનીયાથી બચવા પ્રજાજનોને અપીલ કરી છે. ભરૂચમાં હાલ મોડી રાત્રે ઠંડીના ચમકારો-દિવસે ગરમીથી ડબલ સિઝન અનુભવાય…

ભરૂચ :રિવરફ્ર્ન્ટના બાંધકામમાં વેજપુર સ્મશાનની ભૂમિ પર ખોદકામના પલગે નારાજગી

ડેમ પ્રશાશન દ્વારા હાથધરાયેલા રિવરફ્રન્ટ ના કામ માં વેજલપુર સ્મશાન ભૂમિ ઉપર ખોદાણ કરાતા વેજલપુર સમાજની લાગણી દુભાવા પામી છે. ભરૂચના વેજલપુર મુકામે આવેલું જાહેર સ્મશાન ઘાટ જ્યાં સરકારી જમીનમાં…

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચના ઓસારા મંદિરે જન જાગૃતિ અર્થે કાનૂની શિબિર

સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ થતા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ\નવીદિલ્હીના એક્ઝીક્યુટીવ ચેરમેન યુ.યુ લલીતના નેજા…

ભરૂચ: કિસનાડ ગામે બે મકાનોમાં એકાએક આગથી મચી અફરાતફરી

ભરૂચના કિસનાડ ગામે બે મકાનોમાં મોડી સાંજે એકાએક આગ ભભૂકતા અફરાતફરી મચી જવા પામી હતી. ભરૂચના કીશનાડ ગામમાં આવેલા પટેલ ફળિયામાં આવેલા હસમુખ મંગળભાઈ પટેલ ના મકાનમાં રાત્રીના ૭.૩૦ વાગ્યાની…

UPL ગૃપના ચેરમેન રજનીકાંત શ્રોફ પદ્મવિભૂષણથી કરાયા સન્માનિત

યુપીએલ ગ્રુપ ના ચેરમેન રજનીકાંત દેવીદાસ શ્રોફ ને દેશ નો સર્વોચ્ચ એવોર્ડ પદ્મભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મહારાષ્ટ્ર માટે 2021 ના વર્ષ માં રાષ્ટ્રપતિ ના હસ્તે…

દેને કો ટૂકડો ભલો, લેને કો હરિનામ, ભરૂચ જિલ્લામાં જલારામ બાપાની 222 મી જયંતી ઉજવાઇ

અંકલેશ્વ્રરના ગડખોલ સ્થીત જલારામ મંદિર સહિત ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોના જલારામ મંદિરોમાં ૨૨૨મી જલારામ જયંતીની દબદબા પૂર્વક અને ભક્તીસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આજથી 222 વર્ષ પહેલા તા. 4-11-1799…

ભરૂચ: નવા સત્રથી હિઝ હોલીનેસ મોટામિયાં ચિશ્તી શૈક્ષણિક સંકુલનો થશે આરંભ

ભરૂચના પાલેજ પાસે નવા સત્રથી હિઝ હોલીનેસ મોટામિયાં ચિશ્તી શૈક્ષણિક સંકુલનો આરંભ કરાશેની જાહેરાત કરી પૂછપરછ માટે ઓફિસનો આરંભ કરાયો છે. ભરૂચ જિલ્લાના પાલેજ પાસે ૨૦૨૨ના નવા શૈક્ષણિક સત્રથી એચ…

ભરૂચ:નાયબ દંડક દુષ્યંત પટેલની રજુઆતને પગલે ભોલાવ અને ઝાડેશ્વરમાં સાકર થશે “નલ સે જલ” યોજના

ભરૂચ શહેરના ભોલાવ અને ઝાડેશ્વર ગામમાં નલ સે જલ યોજના હેઠળ પાણી યોજના અમલમાં મુકવામાં આવી હતી.જેમાં ભરૂચના ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંત પટેલની રજૂઆતના પગલે ૧૫.૫૩ કરોડ રૂપિયા ફાળવાતા…

આમોદનાં સરભાણખાતે સગીરાનાં મોત મામલે બાદ થયો મોટો ખુલાસો

અમોદ તાલુકાના સરભાણ ગામના તળાવ પાસેથી એક સગીરાનો મૃતદેહ મળવાની ઘટનામાં સગીરાની લાશને પેનલ પી.એમ અર્થે પોલીસે ખસેડતા રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ…

ગૌમાતાના લાભાર્થે ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાઇ ભજન સંધ્યા

ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ માતાના લાભાર્થે “ભજન સંધ્યા ” નું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ તારીખ ૦૯-૧૧-૨૦૨૧ ના રોજ મંગળવારને લાભપાંચમ ના શુભ દિવસે ભરૂચ જે .બી .મોદી પાર્ક, પાંજરાપોળ…

error: