વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,ની શાનદાર “સિંદૂર સન્માન યાત્રા”,પ્રચંડ નારીશક્તિ | અદમ્ય ઉત્સાહ | દેશભક્તિનો રંગ | ભવ્ય સ્વાગત યાત્રા મહોત્સવમાં પરિવર્તિત
વડોદરા: ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડોદરાની ધરતી પર પધારેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનના અવસરે 26 મે, 2025ના રોજ વડોદરામાં યોજાયેલી “સિંદૂર સન્માન યાત્રા” એક ઐતિહાસિક કાર્યક્રમમાં પરિવર્તિત થઈ…