Satya Tv News

Tag: GUJRAT

માંગરોળના બોરસરાં ગામે 3 નરાધમોએ સગીરાના મિત્રને માર માર્યો

નવરાત્રિમાં દેવીસ્વરૂપા બાળાઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે?. આ સવાલ આજે દરેક ગુજરાતી પૂછી રહ્યો છે. બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના ગૃહ જિલ્લામાં સગીરા પર…

વડોદરામાં ગરબાનો વિડીયો ઉતારવાની ના પાડતા હુમલો , પોલીસ ફરિયાદ નોંધાય

વડોદરાના અટલાદરા વિસ્તારમાં કોઠી ફળિયામાં રહેતા જયેશ છગનભાઈ ચૌહાણે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 10:30 વાગે વેરાઈ માતાના મંદિર અટલાદરા ખાતે હું તથા મારા મિત્ર…

AMCના ખાડાએ ભોગ લીધો:વટવામાં EWSનાં મકાનો તોડવામાં ખોદેલા ખાડામાં પડતાં બાળકીનું મોત

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા EWS આવાસ યોજનાનાં મકાનો ફાળવણી વિના તોડવા મામલે વિવાદ સામે આવ્યો હતો. આ મકાનો તોડવાની કામગીરી દરમિયાન…

અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી

બનાસકાંઠાના અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર બસ અકસ્માત સર્જાયો છે. અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી ગઈ હતી. જેમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર અંબાજીથી દાતા…

નવરાત્રિના કાર્યક્રમમાં ભીડ પર કાર લઈને ફરી વળ્યો નશામાં ધૂત વ્યક્તિ, 12 લોકોને કચડી નાખ્યાં

ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે ત્યારે રાજસ્થાનમાં પણ ઠેર ઠેર મંડપ અને શણગારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન અહીં બારાં જિલ્લાના અટરુ વિસ્તારમાં ચાર રસ્તા…

કારેલી થી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસે ખુલ્લા વરસાદી કાંસમાં ખાબકી

બસમાં સવાર ચાલક અને વિદ્યાર્થીઓ સહિત ૩૭ જેટલા ને નાની મોટી ઇજા કારેલી થી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસેની ખુલ્લા વરસાદી કાંસમાં ખાબકતા બસ માં ચાલક સહિત…

દાહોદ, વડોદરા બાદ મહેસાણામાં શરમજનક ઘટના, 10 વર્ષની બાળકીની સજાગતાથી અનહોની ટળી

દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ અને હત્યા બાદ વડોદરામાં બીજા નોરતે થયેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાએ આખા ગુજરાતમાં ચકચારી મચાવી દીધી છે. આ બે ઘટના બાદ મહેસાણામાં આવો બનાવ…

વાગરા સાયખાં કેમીકલ ઝોનમાં નીકળતુ લાલ પાણી થી ચાર ગામના ખેડૂતો પરેશાન

વાગરા ની સાયખાં GIDC માં લાલ પાણી ખુલ્લામાં નીકળી વરસાદી પાણી માં ભરી જતા સારા ઉદ્યોગકારો સહિત ચાર ગામના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.ખેતરોમાં કેમીકલ વાળા પાણી ઘૂસતા જગત ના…

અંબાજીમાં શ્રદ્ધાળુને થયો કડવો અનુભવ: વાહન બહાર પાર્ક કર્યું હોવા છતાં પાર્કિંગના નામે રૂપિયા પડાવ્યા

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટ સંચાલિત પાર્કિંગમાં ઉઘાડી લૂંટ થતી હોવાની બૂમરાણ ઉઠવા પામી છે. એક શ્રદ્ધાળુને થયેલા કડવો અનુભવ મંદિર સત્તાવાળાઓને જાણ કરવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં…

અમદાવાદમાં વક્ફ બિલ સંશોધન મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ, સંઘવી-ઓવૈસી વચ્ચે ઝરી ચકમક

અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ થયો છે. વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન…

error: