Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ભૂત મામાની દહેરી પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું ,ચાલકો સામે દંડનીય કાર્યવાહી

ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે પર વાહન ચેકિંગભૂત મામાની દહેરી પાસે વાહન ચેકિંગ હાથ ધર્યુંવાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર ભૂત મામાની દહેરી પાસે અંકલેશ્વર…

જંબુસર:નવનિર્મિત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું ગ્રામ વિકાસ વિભાગ મંત્રીના હસ્તે લોકાર્પણ

જંબુસરના નવનિર્મિત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું લોકાર્પણમંત્રીના હસ્તે રીબીંગ કટિંગ અને શ્રીફળ વધેરી લોકાર્પણત્રણ લાખ લોકોને આરોગ્ય સેવા મળી રહેશે₹૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ હોસ્પિટલની સુવિધા સજ્જ જંબુસર ખાતે નવનિર્મિત સબ…

ડભોઇ:ફરતીકુઈ ગામ નજીક બાઇક અને ટેમ્પો વરચે સર્જાયો અકસ્માત, બાઇક સવારનું મોત , ટેમ્પો ચાલક ફરાર

ફરતીકુઈ ગામ પાસે સર્જાયો અકસ્માતઅકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યુંટેમ્પો ચાલક ટેમ્પો ઘટના સ્થળે છોડી ફરારલાશનો કબજો મેળવી PM અર્થે ખસેડાઇફરાર થયેલા ટેમ્પાચાલક સામે કાર્યવાહી હાથ ધરી ડભોઇ તાલુકાના ફરતી કુઈ…

આમોદનાં પુરસા કાંકરીયા રોડ પર ફરી એકવાર રસ્તા પર પાણી ફરી વર્યા

આમોદનાં પુરસા કાંકરીયા રોડ ફરી વળ્યાં પાણીવધારે પડતી પાણીની આવકથી 7 ગામોને થઈ અસરખેતરોમાં ભરાયેલા પાણી ટૂંક સમયમાં જ ઓસરી જશે આમોદ તાલુકાના પુરસા ગામ નજીક આવેલ આઈટીઆઈનાં રસ્તા પર…

ડેડિયાપાડાના ધારાસભ્યએ ગાંધીગીરી દર્શાવી ખાડા પૂર્યા, લોકોની તંત્ર સામે નારાજગી

ને.હા.નં 54 ઉપર ધારાસભ્યએ ગાંધીગીરી દર્શાવી ખાડા પૂર્યાસરકારની મીલી ભગતથી ભ્રષ્ટાચારના ખાડા- ચૈતર વસાવારસ્તાઓની કામગીરી ન થાય તો પ્રતિબંધની ચિમકી ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાંધીગીરી દર્શાવી પોતાના…

જાણો આજનું રાશિ ભવિષ્ય આ પાંચ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે પ્રમોશન મળશે ‘ધન’ રાશિના જાતકો શત્રુપક્ષથી સાવધાન

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન…

અંકલેશ્વર:સમાધાન માટે આવેલ પત્નીને મારમાર્યો,નોંધાઈ પોલીસ ફરિયાદ

સંજય નગર ખાતે પત્નીને પતિ,સાસુએ મારમાર્યોમારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈઝઘડામાં ઝપાઝપી થતા પત્નીને પહોંચી ઇજાપોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના સંજય નગરમાં સમાધાન માટે આવેલ પત્નીને…

અંકલેશ્વર : શહીદે કરબલાની ભવ્ય સહાદત, ની યાદ આપતું પર્વ એટલે મોહરમ પર્વ, શહેરમાં નીકળ્યા જુલુસ જુવો

અંકલેશ્વર પંથકમાં મોહરમ પર્વ નિમિતે માતમ મનાવાયો શહેરમાં ઠેર ઠેર તાજિયા બનાવી વિસર્જન કરાયું મોહરમ પર્વનાં તહેવારની શાંતિમય માહોલમાં ઉજવણી કરાયું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા પોલીસ દ્વારા ચાંપતો પોલીસ…

અંકલેશ્વર નગર સેવા સદન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 5 શાળાઓનું નવીનીકરણ

સરકારી શાળાઓને અપગ્રેડ કરવાનું અભિયાનશિક્ષણ સમિતિની 5 શાળાઓનું નવીનીકરણધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુર્હુત65 લાખના ખર્ચે વિવિધ શાળાના ઓરડાઓ નવનિર્માણશાળા પરિવાર,સ્થાનિક આગેવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ…

અંકલેશ્વર:પદ્મશ્રી પુરષોતમ ઉપાધ્યાયના ગીતોનો જલસો શારદા ભવન હોલ ખાતે યોજાયો

સંગીતપ્રેમીઓ માટે સંગીત મહોત્સવનું આયોજનપદ્મશ્રી પુરષોતમ ઉપાધ્યાયના ગીતોનો જલસોગીતોનો જલસો શારદા ભવનહોલ ખાતે યોજાયોન.પા.ના સદસ્યો તથા જનતા રહી ઉપસ્થિત માય લિવેબલ અંકલેશ્વર અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા સંગીતપ્રેમી જનતા…

error: