Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર:વરસાદે આપી ધમાકેદાર એન્ટ્રી,ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા

અંકલેશ્વરમાં વરસાદે આપી ધમાકેદાર એન્ટ્રીશાકમાર્કેટના વેપારીઓએ દુકાનો ભરાયા પાણીGIDCની જલધારા ચોકડી પાસે પાણી ભરાયાપાણીને કારણે વાહન ચાલકોને પહોંચી તકલીફવાલિયા કાપોદ્રા પાટિયા પાસે ટ્રાફિક જામવરસાદી પાણી રોડ પર ફરી વળતા ટ્રાફિક…

કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરાવશે, આ રાશિના જાતકો શનિવાર સાચવી લેજો.

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે. આર્થિક બાબતોમાં સુધારો જણાશે. ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે. બાળકોની તબિયતની ચિંતા રહેશે વૃષભ (બ.વ.ઉ.).આ રાશિના જાતકો માટે આજનો…

દેવમોગર ફોરેસ્ટ કર્મીની પત્નીનો આપઘાત: પતિ એ મજબૂર કરી હોવાની ફરિયાદ થતા હત્યાનો ગુનો દાખલ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા માં રહેતી મહિલા એ આપઘાત કરવાની ઘટનામાં પતિ વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે. મળતી માહિતી અનુસાર પુનિયાભાઇ ફીકલાભાઇ રાઠવા રહે,સીમલ ફળીયા, તા.છોટાઉદેપુર, જી.નર્મદા નાઓ એ…

જાતકોના પારિવારિક જીવનમાં આવશે ભૂંકપ,લાઈફ પાર્ટનર સાથે વિવાદ.

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા રોકાણોમાં લાભની સંભાવના. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય. આર્થિક બાબતે સંભાળીને કામ કરવું. લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ…

ડભોઇ:રેતીખનનનું ડમ્પર પલટી મારતા સર્જાયો અકસ્માત,એક મહિલા સહીત એક બાળકનું મોત,બાઈક ચાલકનો આબાદ બચાવ

રેતી ભરેલ ડમ્પર પલટી મારતા સર્જાયો અકસ્માતઆંખે આખો પરિવાર રેતી નીચે દટાઈ ગયોમહિલા સહિત બાળકનું નીપજ્યું મોતબાઇક ચાલકનો થયો આબાદ બચાવઘટનાને પગલે ડમ્પર ચાલક ભાગી છૂટ્યોમૃતદેહને PM અર્થે મોકલી કાર્યવાહી…

અમદાવાદમાં 50 કરોડથી વધુની બેંક છેતરપિંડી કેસમાં CBIની કાર્યવાહી, કંપનીના એમડી સહિત અન્ય વિરુદ્ધ કેસ દાખલ

અમદાવાદમાં 50 કરોડથી વધુની બેંક છેતરપિંડી કેસમાં CBIએ કાર્યવાહી કરી છે. જેમાં કંપનીના એમડી સહિત અન્ય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.જેમાં ખાનગી કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર સહિત અન્ય વિરુદ્ધ બેંક…

અંકલેશ્વર સહીત જીલ્લાવાસીઓએ બિપોરજોય વાવાઝોડા બાદ શાકભાજીના ભાવમાં વધારો મોંઘવારીનો માર સહન કરવાનો વારો

ટામેટા, ભીંડા સહિતના શાકભાજીના ભાવ ૧૦૦ને પાર અંકલેશ્વર એપીએમસીમાં વિવિધ શાકભાજીના ભાવ વધારો થતા જ ગૃહિણીઓનું બજેટ ફરી ખોરવાશે મોંઘવારીની હરણફાળ વચ્ચે દુધના ભાવ બાદ બીપોરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં શાકભાજીના…

અમરનાથ યાત્રાએ જતા યાત્રીઓને ઝઘડિયાના રાજપારડી ખાતેથી શુભેચ્છા સહ વિદાય આપવામાં આવી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ર‍ાજપારડી ખાતેથી અમરનાથ યાત્રાએ જતા યાત્રીઓને વિદાયમાન આપવામાં આવ્યું. ઉંડીના દલુભાઇ વસાવા દ્વારા લીલી ઝંડી આપીને યાત્રીઓને વિદાય આપવામાં આવી. ઉપરાંત રાજપારડી ગ્રામ પંચાયતના સદસ્ય નિલેશભાઇ…

પૂણેમાં દિલ્હીમાં રચાયો ખૂની ખેલ , બાળકી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો, લોકોએ મહામહેનતે જીવ બચાવ્યો

મહારાષ્ટ્રના પૂણેમાં એક છોકરી પર તેના જ મિત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બીચ રોડ પર તેણે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાની સાથે જ ત્યાંથી પસાર થતા લોકોએ તરત જ…

કર્ક, ધન સહિત આ રાશિના જાતકો બુધવારે આ કામ કોઈ ભોગે ટાળી દે, નહીં તો પસ્તાસો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં…

error: