Satya Tv News

Tag: GUJRAT

અક્સા બીચ પર 2 કલાકમાં 10ને ડૂબતા બચાવાયા

મલાડના અક્સા બીચ પર ફરજ બજાવતા લાઇફ ગાર્ડઝ દ્વારા રવિવારના એક જ દિવસમાં માત્ર બે કલાકના સમયગાળામાં દસ જણને ડૂબતા બચાવ્યા હતા. જ્યારે બીજા નવ જણ સ્વયં દરિયામાંથી બહાર આવવામાં…

રોકેટ ગતિએ દોડતી કારે મોપેડને અડફેટે લીધું,ગાંધીનગર કોબા હાઇવે ઉપર કમલમ પાસે ગોજારો અકસ્માત

ગાંધીનગર : ગાંધીનગર કોબા હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે આજે સવારના સમયે કોબા કમલમ કટ પાસે બાળકોને શાળાએ મૂકવા જઈ રહેલા યુવાનના મોપેડને પૂર ઝડપે જતી કારે…

બાલાસોર રેલ દુર્ઘટના મોટા સમાચાર: સિગ્નલ JE પરિવાર સહિત ફરાર, CBIE લીધા મોટા એક્શન

ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBIએ મોટી કાર્યવાહી કરી છે. ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સાથે છેડછાડ કરવાની શંકા સાથે જ હાલ સિગ્નલના જુનિયર એન્જિનિયર ના ઘરને સીલ કરી દીધું છે ટ્રેન…

રથયાત્રામાં ભક્તોને અપાતા મગના પ્રસાદ પાછળ રહેલું છે ચોંકાવનારું રહસ્ય, કારણ ધાર્મિક અને વૈજ્ઞાનિક

ભક્તોને મન જેટલો મહિમા રથમાં બિરાજમાન જગન્નાથજીના દર્શનનો છે તેટલો જ મહિમા રથયાત્રામાં મળતા મગ પ્રસાદને ગ્રહણ કરવાનો પણ છે. કારણ કે મગ પ્રસાદ વગર તો રથયાત્રા અધુરી જ લાગે…

વાહ! આને કહેવાય સાચી પ્રેમભક્તિ, વ્હીલચેરમાં બેસી દાદી જોડાયા રથયાત્રામાં, મામેરાના આભૂષણો સાથે બહેનો પહોંચ્યા સરસપુર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે 72 વર્ષ બાદ નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે. બહેન સુભુદ્રાજી દવલદન…

વાહન ચલાવવામાં કાળજી રાખજો, જીવનસાથી સાથે ખટરાગ, આ રાશિના જાતકો મંગળવાર સાચવી લે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોએ આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે. સંતાન વિષયક ચિંતા દૂર થશે. વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મૂડી રોકાણમાં ફાયદો જણાશે વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ…

વાવાઝોડાથી ગુજરાતમાં કુલ 3207 પશુઓના મોત’, દૂધાળા પશુને સરકાર આપશે આટલાં હજારની સહાય

ખેડૂતોને નુકશાન બાબતે પ્રાથમિક સર્વે થયા છે તેમજ પશુ મૃત્યુ મામલે નિયમો મુજબ પશુપાલકોને રકમ મળશે. દૂધાળા પશુ માટે ૩૦ હજાર સહાય સરકાર કરશે.કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું…

ગુજરાત રાજ્યમાં આજે એકસાથે 5 અલગ-અલગ અકસ્માતોમાં

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં આજ રોજ સોમવારે વધુ 5 અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. ગુજરાત આજે અલગ અલગ 5 રોડ અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા…

UP-બિહારમાં હિટવેવે વર્તાવ્યો કાળો કહેર, 101 લોકોના મોત સાથે સ્વાસ્થ્ય વિભાગે કર્યો ઇન્કાર

યુપીમાં મોતનું કારણ જાણવા માટે આરોગ્ય વિભાગની એક ટીમ લખનૌથી બલિયા પહોંચી, દેશના 5 રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ જાહેર ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી આકરી ગરમી યથાવતUP-બિહારમાં હિટવેવે વર્તાવ્યો કાળો…

આવતીકાલે જગન્નાથની 146મી રથયાત્રા: 27 માર્ગોને અપાયું ડાયવર્ઝન, જાણો કયા-કયા રસ્તાઓ રહેશે બંધ

આવતી કાલે એટલે કે 20 જૂનને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આવતી કાલે એટલે કે 20 જૂનને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજાવા જઈ…

error: