Satya Tv News

Tag: GUJRAT

જુઓ ખેડૂતનું મોત કેવી રીતે થયું,લાઈટનો વાયર પગમાં ભરાઈ કટંટ લાગવાથી થયું,લાશ જોવાય તેવી ન રહી

આણંદના વરસડા ગામમાં ખેતરમાં ખેતી કામ કરતા ખેડૂતનું વીજ કરંટથી મૃત્યુ થયું છે, વીજ વાયર પગમાં ભરાતા વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો આણંદના વરસડા ગામના કમકમાટી ભર્યા સમાચાર સામે આવ્યા…

લેવડ-દેવડમાં સાચવવું, પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નો ઉકેલાશે, આજે સંઘર્ષથી દૂર રહેવું, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્નેહીમિત્રોથી સહયોગ મળશે. પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે. રોજગારી માટે સારી તકો મળશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ…

500 ગામડાઓમાં બત્તી ગુલ, મકાનો ધરાશાયી, બિપોરજોયે રાજસ્થાનના હાલ કર્યા બેહાલ

છેલ્લા 24 કલાકથી બાડમેરના 500 થી વધુ ગામોમાં વીજળીના થાંભલા પડી જવાને કારણે અને વાવાઝોડાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ ચક્રવાતી તોફાન બિપોરજોયે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં મચાવી તબાહીઅનેક વિસ્તારોમાં પૂર…

સિંહ સહિત આ રાશિના જાતકોએ આજે લેવડ-દેવડમાં સાવધાની જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો વૃષભ (બ.વ.ઉ.)આ…

મણિપુર હજુ ભડકે બળી રહ્યું છે: સુરક્ષાદળો પર હુમલો અને ફાયરિંગ, મોટા નેતાઓના ઘરમાં આગચંપીના પ્રયાસો

મણિપુરમાં ફરી હિંસા ભડકી. શુક્રવારે મોડી સાંજે 1000થી વધુ લોકોની ભીડ એકઠી થઈ અને હિંસાનો પ્રયાસ શરૂ કર્યો. આગ લગાડવાનો પ્રયાસ કર્યો. ટોળાએ સુરક્ષા દળોને પણ નિશાન બનાવ્યા હતા. મણિપુરમાં…

ગોધરામાં બાળકોને અપાતો પૌષ્ટિક આહારનો જથ્થો પશુઓના તબેલામાંથી ઝડપાયો

ગોધરાના દેવ તલાવડી વિસ્તારમાંથી ગુજરાત સરકારના બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત સગર્ભા બહેનો તેમજ આંગણવાડીના બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક આહાર બનાવવાના લોટનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે. ગોધરા એલ સી…

આમોદ ITI માં ઓનલાઈન પર્વેશફોર્મ ભરવા બાબત

આઈ.ટી.આઈ. આમોદ જિલ્લા ભરૂચ માં પ્રવેશ સત્ર ઓગષ્ટ -૨૦૨૩ થી શરૂ થશે.વિવિધ વ્યવસાયો માં પ્રવેશ મેળવવા માટે https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ ઉપર પ્રવેશફોર્મ ભરી શકાશે.પ્રવેશ મેળવવા માંગતા અરજદારો ને આમોદ ITI માં…

કુપવાડામાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળસેનાના જવાનોએ પાંચ આતંકીને કર્યા ઠારમહિલાઓનો કરતા હતા ઉપયોગ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેનાએ આતંકીઓના મેલા મનસુબાને નાકામ કર્યા છે. સેનાએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યાકુપવાડામાં આતંકી હુમલાનું નિષ્ફળ ષડયંત્રસેનાના જવાનોએ કર્યા પાંચ આતંકીને ઠારઆતંકવાદીઓ ઘૂષણખોરીની ફિરાકમાં ધરતી પરનું સ્વર્ગ ગણાતા…

વડોદરામાં રામનવમીએ હુમલો,પથ્થરમારો કરનારા ચેતી જજો ,આરોપીઓ વિરૂદ્ધ લેવાયા એક્શન

3 આરોપી વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેમણે અમદાવાદ, મહેસાણા અને પાલનપુર જેલમાં મોકલવામાં આવ્યાં વડોદરામાં રામનવમીની રથયાત્રા પર હુમલો મામલોહુમલો કરનારા આરોપીઓ સામે કાર્યવાહીતમામ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહીરામનવમી…

જુઓ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય , 6 મહિના સુધી હડતાળ પર રોક

આ રાજ્યમાં સરકારે 6 મહિના સુધી હડતાળ કરવા પર રોક લગાવવાની નિર્ણય લીધો છે અને આ અંગે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉતરાખંડમાં સરકારે લીધો મોટો નિર્ણય6 મહિના સુધી…

error: